ઈશાન અલ્તાફભાઈ ઢુસા નો પહેલો રોજો: ઈમાન અને બંદગીનું પ્રેરણાદાયી પગલું

મોરબીના વીસી પરા વિસ્તારમાં રહેતા ઈશાન અલ્તાફભાઈ ઢુસાએ પવિત્ર રમજાન માસમાં પોતાનું પહેલું રોજો રાખી ઇબાદત અને બંદગી કરી સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. નાની વયે જ ઈમાન,…

વાંકાનેરમાં માનવતાની મહેક : રમઝાન 2026માં દર્દી સગા અને ડ્રાઈવર ભાઈઓ માટે નિઃશુલ્ક સેહરી-ઇફ્તારી

વાંકાનેર : પવિત્ર Ramadan 2026 નિમિત્તે વાંકાનેર શહેરમાં ફરી એકવાર માનવતાભરી સેવા શરૂ કરવામાં આવી છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર રમઝાન માસ દરમિયાન વાંકાનેરની કોઈપણ હોસ્પિટલમાં દાખલ…

રેલ્વે રોડ મોરબીમાં વૃક્ષ ધરાશાયી: રિક્ષા ચાલકને ઇજા, તંત્રની તત્કાલ કામગીરીથી મોટી દુર્ઘટના ટળી!!!

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ ઈકબાલ સાઈચા મોરબી: મોરબીના રેલવે રોડ પર સુરજબાગ નજીક અચાનક એક જૂનું વૃક્ષ ધરાશાયી થતાં પસાર થઈ રહેલા એક રિક્ષા ચાલકને ઇજા પહોંચી હતી. ઘટનાની જાણ…

શિવાજી સેના ગુજરાતનો 34મો સમૂહ લગ્નોત્સવ: 21 દીકરીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા

ગુજરાતમાં સામાજિક એકતા અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા શિવાજી સેના ગુજરાત દ્વારા 34મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે યોજાયો.તા.22-02-2026 રવિવારે સવારના શુભ ચોઘડિયામાં માલીયાસણ (અમદાવાદ નેશનલ હાઈવે, રાજકોટ)…

રાજકોટમાં ‘ધ સીનીગ સ્ટાર રીની વાય સો ઓવડ શો’નો કલાત્મક મહોત્સવ

રાજકોટના હરીપર નજીક આવેલા એમ ટીવી રિસોર્ટના વિશાળ ગ્રાઉન્ડમાં ‘ધ સીનીગ સ્ટાર રીની વાય સો ઓવડ શો’ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. ગુજરાતભરના સાત જિલ્લાઓમાંથી આવેલા કલાકારો, મોડલ, એક્ટર, ડાન્સર,…

મોરબી-જેતપર માર્ગ પર કાર દુર્ઘટના: બે યુવાનોના નિધનથી શોકની લાગણી, માર્ગ સુરક્ષા પર ભાર

મોરબી જિલ્લાના જેતપર-રાપર માર્ગ વચ્ચે સર્જાયેલી દુઃખદ માર્ગ દુર્ઘટનામાં બે યુવાનોના કરુણ નિધનથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર વિસ્તારના બે યુવાનો કામસર બહાર…

વાંકાનેરમાં રમજાન માસે અનોખી સેવા: રોજેદારો માટે માત્ર ₹150માં 1 કિલો તાજા ગરમ ભજીયા

વાંકાનેર ખાતે એક્સિસ બેન્ક સામે પવિત્ર રમજાન માસ નિમિત્તે “નહીં નફો – નહીં નુકસાન”ના ધ્યેય સાથે રોજેદારો માટે ખાસ રાહત દરે તાજા ગરમ ભજીયા ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. માત્ર…

નીલકંઠ મહાદેવ મંદિરમાં ભાવભીનુ ‘શિવ સંકલ્પ યજ્ઞ’ આયોજન

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ સંજય નંદેસાણીયા હળવદ હળવદ નજીક આવેલ પવિત્ર નીલકંઠ મહાદેવ મંદિર ખાતે શ્રદ્ધા અને ભક્તિપૂર્ણ માહોલમાં ‘શિવ સંકલ્પ યજ્ઞ’નું આયોજન કરવામાં આવ્યું છે. સંવત ૨૦૮૨ ફાગણ સુદ…

ચાંદ્રપુરમાં ૮ વર્ષના જુનેજા યુસુફ સિકંદરભાઈએ રાખ્યું રોજું, બાળઉંમરે દેખાડ્યો ઈમાનનો જુસ્સો

વાંકાનેર ના ચાંદ્રપુર ગામમાં પવિત્ર રમઝાન માસ દરમિયાન ૮ વર્ષના જુનેજા યુસુફ સિકંદરભાઈએ પ્રથમ રોજું રાખીને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું. નાની ઉંમરે જ રોજું રાખી ખુદાની બંદગી કરવાથી પરિવારમાં અને…

ગૌરીદડમાં આયુષ્યમાન આરોગ્ય મંદિરનું લોકાર્પણ: આરોગ્ય સુવિધાઓ વધુ મજબૂત બનશે

વાંકાનેર કુવાડવા મત વિસ્તાર ના જીતુભાઈ સોમાણીના વરદહસ્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખોખડદડ અંતર્ગત આયુષ્યમાન આરોગ્ય મંદિર, ગૌરીદડના નવનિર્મિત બિલ્ડિંગનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવું બિલ્ડિંગ ધારાસભ્યના પ્રયત્નો તેમજ…