વાડીથી શેરી સુધી આરોગ્યનો સંદેશ : મેલેરિયા સામે મેસરીયા PHCની સતર્ક ઝુંબેશ

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ પ્રતિનિધિ દ્વારા વાંકાનેર: મોરબી જિલ્લામાં ચોમાસાની ઋતુ પૂર્વે મેલેરિયા સહિત મચ્છરજન્ય રોગો સામે જનજાગૃતિ લાવવા માટે આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે. જૂન માસને મેલેરિયા વિરોધી માસ…

વાડીથી શેરી સુધી આરોગ્યનો સંદેશ : મેલેરિયા સામે મેસરીયા PHCની સતર્ક ઝુંબેશ

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ પ્રતિનિધિ દ્વારા વાંકાનેર: મોરબી જિલ્લામાં ચોમાસાની ઋતુ પૂર્વે મેલેરિયા સહિત મચ્છરજન્ય રોગો સામે જનજાગૃતિ લાવવા માટે આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે. જૂન માસને મેલેરિયા વિરોધી માસ…

૧૬ વર્ષની સેવાયાત્રા પૂર્ણ: આભારથી ભીની વિદાય, નવી જવાબદારી તરફ J.L. બારંડાની સફર

સંજય નંદેસરિયા હળવદ અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ હળવદ:લીંબડી ખાતે ૧૬ વર્ષ સુધી કાર્યરત રહી વીજ ગ્રાહકો, ખેડૂતો અને સહકર્મીઓ સાથે વિશ્વાસનું મજબૂત બંધન બાંધનાર પીજીવીસીએલના એક્ઝિક્યુટિવ એન્જિનિયર J.L. બારંડાએ પોતાના…

સ્વચ્છતા અભિયાન કે ફોટોસેશન? મોરબીમાં પ્રિ-મોન્સૂન ઝુંબેશની સાચી કસોટી વરસાદ બાદ થશે

મોરબીમાં પ્રિ-મોન્સૂન સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજ્યમંત્રી, મેયર, જનપ્રતિનિધિઓ અને અધિકારીઓએ શ્રમદાન કરીને સ્વચ્છતા અંગે જનજાગૃતિનો સંદેશ આપ્યો હતો. શહેરને સ્વચ્છ રાખવા માટે આવા કાર્યક્રમો નિઃસંદેહ સકારાત્મક સંદેશ આપે છે અને…

વેગડવાવ રેલવે ફાટક બન્યું પ્રજાની મુશ્કેલીનું કેન્દ્ર: ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં વધતો રોષ

રિપોર્ટ : સંજય નંદેસરીયા હળવદ: હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના હજારો લોકો માટે વેગડવાવ રેલવે ફાટક લાંબા સમયથી માથાનો દુખાવો બન્યું હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. વેગડવાવ, બુટવડા, માલણીયાદ, મંગળપર, રણમલપુર,…

હળવદમાં ગટરગંગા: કેનાલથી તળાવ સુધી ગંદકીનો પ્રવાહ, તંત્રની નિષ્ક્રિયતા સામે પ્રજાનો આક્રોશ

હળવદ શહેરમાં ચોમાસા પૂર્વે સ્વચ્છતા અને આરોગ્યલક્ષી કામગીરીની વાતો વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના ગટરનું ગંદુ પાણી સીધું કેનાલમાં છોડવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠતાં મોરબી જિલ્લા કલેક્ટર…

ગઢીયા ડુંગરનો મહેમાન કે ચેતવણીનો સંકેત? વાંકાનેરમાં દીપડાની હાજરીએ વધારી ચિંતા

વાંકાનેર શહેરની નજીક આવેલા ગઢીયા ડુંગર વિસ્તારમાં એક કદાવર દીપડાના દેખાવાની ઘટનાએ સ્થાનિકોમાં ભય અને ચર્ચાનું વાતાવરણ સર્જ્યું છે. સામાન્ય રીતે જંગલ અને પહાડી વિસ્તારોમાં વસવાટ કરતું આ વન્ય પ્રાણી…

મોરબીમાં મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થતાં મહાઆરતી : ભક્તિભાવ સાથે વિકાસયાત્રાની ઉજવણી

મોરબી શહેરના સંસ્કારધામ, જી.આઈ.ડી.સી. મુકદમ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભવ્ય મહાઆરતી કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કાર્યકરો, આગેવાનો અને નાગરિકો…

મોદીમય બન્યું ગાયત્રી મંદિર 4399 દિવસની ઐતિહાસિક સેવા નિમિત્તે મહાઆરતીમાં ભક્તિનો મહાસાગર ઉમટ્યો

વાંકાનેર ખાતે 10 જૂન, 2026ના રોજ ગાયત્રી મંદિરમાં દેશના પ્રધાનમંત્રી Narendra Modi દ્વારા ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર પ્રધાનમંત્રી તરીકે 4399 દિવસ પૂર્ણ કરવાના અવસરે વિશેષ મહાઆરતીનું આયોજન…

દારૂના અડ્ડા પર ગ્રામજનોની જનતા રેડ : કડીયાણામાં સરપંચે બતાવી હિંમત, પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલો

રિપોર્ટ : સંજય નંદેસરીયા,હળવદ : હળવદ તાલુકાના કડીયાણા ગામે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની પોલ ખોલતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગામમાં લાંબા સમયથી ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ સામે સ્થાનિક…

error: Content is protected !!