રાજકોટમાં ‘ધ સીનીગ સ્ટાર રીની વાય સો ઓવડ શો’નો કલાત્મક મહોત્સવ

રાજકોટના હરીપર નજીક આવેલા એમ ટીવી રિસોર્ટના વિશાળ ગ્રાઉન્ડમાં ‘ધ સીનીગ સ્ટાર રીની વાય સો ઓવડ શો’ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. ગુજરાતભરના સાત જિલ્લાઓમાંથી આવેલા કલાકારો, મોડલ, એક્ટર, ડાન્સર,…

મોરબી-જેતપર માર્ગ પર કાર દુર્ઘટના: બે યુવાનોના નિધનથી શોકની લાગણી, માર્ગ સુરક્ષા પર ભાર

મોરબી જિલ્લાના જેતપર-રાપર માર્ગ વચ્ચે સર્જાયેલી દુઃખદ માર્ગ દુર્ઘટનામાં બે યુવાનોના કરુણ નિધનથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર વિસ્તારના બે યુવાનો કામસર બહાર…

વાંકાનેરમાં રમજાન માસે અનોખી સેવા: રોજેદારો માટે માત્ર ₹150માં 1 કિલો તાજા ગરમ ભજીયા

વાંકાનેર ખાતે એક્સિસ બેન્ક સામે પવિત્ર રમજાન માસ નિમિત્તે “નહીં નફો – નહીં નુકસાન”ના ધ્યેય સાથે રોજેદારો માટે ખાસ રાહત દરે તાજા ગરમ ભજીયા ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. માત્ર…

નીલકંઠ મહાદેવ મંદિરમાં ભાવભીનુ ‘શિવ સંકલ્પ યજ્ઞ’ આયોજન

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ સંજય નંદેસાણીયા હળવદ હળવદ નજીક આવેલ પવિત્ર નીલકંઠ મહાદેવ મંદિર ખાતે શ્રદ્ધા અને ભક્તિપૂર્ણ માહોલમાં ‘શિવ સંકલ્પ યજ્ઞ’નું આયોજન કરવામાં આવ્યું છે. સંવત ૨૦૮૨ ફાગણ સુદ…

ચાંદ્રપુરમાં ૮ વર્ષના જુનેજા યુસુફ સિકંદરભાઈએ રાખ્યું રોજું, બાળઉંમરે દેખાડ્યો ઈમાનનો જુસ્સો

વાંકાનેર ના ચાંદ્રપુર ગામમાં પવિત્ર રમઝાન માસ દરમિયાન ૮ વર્ષના જુનેજા યુસુફ સિકંદરભાઈએ પ્રથમ રોજું રાખીને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું. નાની ઉંમરે જ રોજું રાખી ખુદાની બંદગી કરવાથી પરિવારમાં અને…

ગૌરીદડમાં આયુષ્યમાન આરોગ્ય મંદિરનું લોકાર્પણ: આરોગ્ય સુવિધાઓ વધુ મજબૂત બનશે

વાંકાનેર કુવાડવા મત વિસ્તાર ના જીતુભાઈ સોમાણીના વરદહસ્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખોખડદડ અંતર્ગત આયુષ્યમાન આરોગ્ય મંદિર, ગૌરીદડના નવનિર્મિત બિલ્ડિંગનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવું બિલ્ડિંગ ધારાસભ્યના પ્રયત્નો તેમજ…

રમજાન માસ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા મજબૂત: બહેરામપુરા AAPની રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ

અમદાવાદ માં પ્રજાના પ્રશ્નોને પ્રધાન્ય આપવા માટે આમ આદમી પાર્ટી સતત એક્ટિવ બની મતદાર પ્રજાના પ્રશ્નોને પાયાની પ્રાથમિક સુવિધા સાથે પ્રશ્નોને પ્રધાનમંત્રી આપી રહી છે તાજેતરમાં જ દુર્ગંધી યુક્ત પાણી…

બહેરામપુરામાં દુર્ગંધયુક્ત પાણી મુદ્દે રજૂઆત: સ્થાનિકો સાથે મુલાકાત, ત્વરિત ઉકેલની માંગ

અમદાવાદ શહેરના બહેરામપુરા વોર્ડના લાલબહાદુર શાસ્ત્રી ક્વાર્ટર્સ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી પીવાના પાણીમાં દુર્ગંધ અને ગંદકી આવતી હોવાની ફરિયાદો ઉઠી છે. સ્થાનિક રહીશો અનુસાર ત્રણથી ચાર બ્લોકમાં ગંદુ અને ગંધયુક્ત…

લોકમાગ ઉઠી: તંત્ર સક્રિય પગલાં ભરે તેવી અપેક્ષા

તસવીર: સંજય નંદેસરિયા, હળવદ હળવદથી સરા (થરા તરફ) જતો માર્ગ હાલ બિસમાર હાલતમાં હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. આ માર્ગ પરથી અંદાજે 70થી 80 ગામોના લોકો રોજિંદી ખરીદી અને વિવિધ…

મોરબી તાલુકા પોલીસની શાનદાર કામગીરી: ઘરફોડ ચોરી અને વાહનચોરીનો ભેદ ઉકેલાયો

મોરબીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર સતત સક્રિય છે. તાજેતરમાં મોરબી તાલુકા અને સીટી-એ ડિવિઝન પોલીસની ટીમે સંયુક્ત કામગીરી હાથ ધરી એક રીઢા ગુનેગારને મુદ્દામાલ સાથે ઝડપી લઈ…

error: Content is protected !!