યુનિફોર્મ સિવિલ કોડ વિરુદ્ધ કાળી પટ્ટી બાંધી શાંતિપૂર્ણ વિરોધ

રિપોર્ટ-.રફીક જે. દિવાન તારાપુર આણંદ: તા. ૦૩/૦૪/૨૦૨૬, શુક્રવારના રોજ ગુજરાત મુસ્લિમ હિતરક્ષક સમિતિ અને જમીયતે ઉલ્મા એ હિન્દ ગુજરાત દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ (UCC) વિરુદ્ધ પ્રતિકાત્મક રીતે કાળી પટ્ટી બાંધી…

શ્રદ્ધા અને ભક્તિનો મહાસાગર: મોરબીમાં હનુમાન જયંતી મહોત્સવ ધામધૂમથી ઉજવાયો

મોરબીના શક્તિ પ્લોટ વિસ્તારમાં શેરી નંબર ચાર ખાતે આવેલ આસ્થા અને શ્રદ્ધાના પ્રતીક સમાન શ્રી શક્તિ હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતી મહોત્સવ ભવ્ય અને ભાવપૂર્વક ઉજવાયો હતો. શ્રી શક્તિ પ્લોટ…

અમદાવાદમાં ઘટનાઓનો ઘમાસાણ: અકસ્માતથી લઈને સાયબર ફ્રોડ સુધીના ચોંકાવનારા બનાવો

અમદાવાદ શહેર અને રાજ્યમાં આજે અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ સામે આવી છે, જેમાં અકસ્માત, હવામાનની આગાહી, ધાર્મિક ઉજવણી, ગુનાહિત પ્રવૃત્તિઓ અને કાયદાકીય ચુકાદાઓનો સમાવેશ થાય છે. AMTS બસની ટક્કરથી બળદગાડું પલટી…

ખનીજ માફિયાઓ સામે પોલીસનો કડક પ્રહાર: વાંકાનેરમાં ₹1.70 કરોડનો મુદ્દામાલ જપ્ત

વાંકાનેર તાલુકાના ભેરડા ગામની સીમમાં ગેરકાયદેસર ખનીજ ખનન સામે પોલીસે સચોટ અને કડક કાર્યવાહી કરતાં ₹1.70 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મોરબી જિલ્લામાં વધતા ખનીજ ચોરીના બનાવોને પગલે પોલીસ તંત્ર…

મોરબીના ગૌરવ સમા ગુરુ – પ્રવિણભાઈ કક્કડની અડધી સદીની શિક્ષણ યાત્રા

મોરબી શહેરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું યોગદાન આપનાર પ્રવિણભાઈ કક્કડ આજે અનેક વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની ચૂક્યા છે. તેમની 50 વર્ષની લાંબી શિક્ષણ યાત્રા માત્ર સમયગાળો નથી, પરંતુ સમર્પણ, મહેનત અને…

અમદાવાદ ટોપ 10 સમાચાર (31 માર્ચ 2026)

નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટચામુંડાનગરમાં વહેલી સવારે સિલિન્ડર ફાટતાં 5 લોકો દાઝ્યા, સોલા સિવિલમાં સારવાર હેઠળ.એરપોર્ટ પર 83 લાખનું સોનું ઝડપાયુંસરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર મહિલાએ ગુપ્ત ભાગમાં સોનાની પેસ્ટ છુપાવી…

વાંકાનેરમાં “સૌની યોજના”નો શૂભારંભ: તળાવો ભરાશે, ખેડૂતોને મળશે જીવનદાયી પાણી

વાંકાનેર તાલુકામાં પાણી સંચાલન અને સિંચાઈ સુવિધાને મજબૂત બનાવતી “સૌની યોજના” (3 કિ.મી. વિસ્તાર) લિંક-૩, પેકેજ-૩ અંતર્ગત વિવિધ તળાવો અને ચેકડેમોને પાણીથી ભરવા માટેના મહત્વપૂર્ણ કાર્યનું ખાતમુહૂર્ત ઉત્સાહભેર યોજાયું હતું.…

દેવદૂત’ બની 108 ટીમ: ત્વરિત નિર્ણય અને ટેકનોલોજીથી નવજાતને મળ્યું નવજીવન

વાંકાનેર (તા. 30/03/2026):કહેવાય છે કે “સમયસર લેવાયેલો નિર્ણય જ જીવન બચાવે છે” — અને આ વાતને વાંકાનેરની 108 ટીમે સાબિત કરી બતાવી છે. ગંભીર મેડિકલ કટોકટી વચ્ચે, ટીમે અસાધારણ સમજદારી,…

“એકતાનો ઉત્સવ: સમૂહ લગ્ન મહોત્સવથી સમાજમાં સહકાર અને સહઅસ્તિત્વનો સંદેશ”

વાંકાનેર તાલુકાના લિંબાળા ની ધાર ખાતે તા. 5-4-2026, રવિવારે સવારે 9:00 કલાકે મદાર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 11 જોડાઓનો સર્વે મુસ્લિમ સમૂહ લગ્ન મહોત્સવ ભવ્ય રીતે યોજાનાર છે. આ પવિત્ર…

અશોકભાઈ કણજારીયાની સ્મૃતિમાં ક્રિકેટનો જશ્ન: થાનની બ્રધર્સ ઇલેવન બની ચેમ્પિયન

રિપોર્ટર: સંજય નંદેસરિયા, હળવદઃહળવદ ખાતે ક્રિકેટ પ્રેમીઓ માટે ઉત્સાહભર્યું વાતાવરણ સર્જાયું હતું, જ્યારે સ્વ. અશોકભાઈ કણજારીયાની સ્મૃતિમાં “ઓલ ગુજરાત સતવારા સમાજ ડે ક્રિકેટ ટુર્નામેન્ટ-2026” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.…

error: Content is protected !!