વવાણીયા પંથકમાં અધૂરો રસ્તો, છતાં વિકાસની આશા જીવંત – જનચિંતા સાથે સકારાત્મક સંદેશ

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ ઈકબાલ સાઈચા માળીયા:માળીયા મીયાણા તાલુકાના વવાણીયા પંથકમાં મુખ્યમંત્રીના માર્ગ મજબૂતિકરણના આદેશની પૂર્ણ અમલવારી ન થવાથી પ્રજામાં ચિંતા જોવા મળી રહી છે. વર્ષ 2025ના ચોમાસા બાદ રાજ્યના…

રાપર પોલીસની સતર્કતા: ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ સદામ બાપુ સૈયદ ગાંધીધામ પોલીસ દ્વારા નશાના સોદાગરો સામે અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે. રાપરના દુધેરી વિસ્તારમાં પોલીસે રેડ પાડીને ૧.૮૯૫ કિ.ગ્રા. ગાંજો સહિત ડિજિટલ કાંટો…

અમદાવાદ હોર્ડિંગ્સ મામલો: તપાસથી પારદર્શિતા તરફ એક મજબૂત પગલું

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ ખાસ પ્રતિનિધિ અમદાવાદ: અમદાવાદ શહેરમાં હોર્ડિંગ્સ વ્યવસ્થાને લઈને ઊભા થયેલા પ્રશ્નો પર હવે સ્પષ્ટતા અને પારદર્શિતાનો માર્ગ ખુલતો જોવા મળી રહ્યો છે. શહેરના મુખ્ય માર્ગો પર…

સાદગીમાં શાન, ઉર્સમાં ઉન્નતિ: મીઠીરોહરનો ઉર્સ આપે એકતા, સહકાર અને ઈન્સાનિયતનો જીવંત સંદેશ

સદામ બાપુ સૈયદ ગાંધીધામ:ગાંધીધામ તાલુકાના મીઠીરોહર ગામે બિરાજમાન પીર હઝરત અબ્દુલકાદર પીર (ર.અ.) નો ઉર્સ મુબારક માત્ર એક ધાર્મિક પ્રસંગ નથી,પરંતુ સમાજને દિશા આપતો એક જીવંત સંદેશ છે. દર વર્ષે…

શિક્ષણથી સશક્ત સમાજની દિશામાં એક પ્રેરણાદાયી પગલું

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ ઝાહિદ ભાવનગરઃ જાહિદ ખોલીયા ભાવનગર શ્રી ઔદિચ્ય યુવક મંડળ દ્વારા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપી સન્માનિત કરવાનો કાર્યક્રમ માત્ર આર્થિક સહાય પૂરતો સીમિત રહ્યો નથી,પરંતુ તે વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ…

ટંકારા હાઇવે ચીલઝડપ કેસમાં મોરબી LCBની મોટી સિદ્ધિ: ૧૦૦% મુદ્દામાલ સાથે રીઢો તસ્કર અને સોની ઝડપાયા

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ રિયાઝ સોહોરવદી ટંકારા:ટંકારા–રાજકોટ હાઇવે પર રિક્ષામાં મુસાફરી કરતી મહિલાના ગળામાંથી સોનાનો હાર ઝુંટવી ફરાર થયેલા આરોપીને મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ગણતરીના દિવસોમાં ઝડપી લીધો…

વાંકાનેર નગરપાલિકાને યુવા અને કાર્યક્ષમ ચીફ ઓફિસર મળ્યા

વાંકાનેર: વાંકાનેર નગરપાલિકામાં નવા ચીફ ઓફિસર તરીકે ધવલ વેકરીયાએ ફરજ સંભાળી છે. જામવાળા ગીર (મૂળ વતન)ના વતની એવા ધવલ વેકરીયાએ અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ હેઠળ પ્રોબેશન પૂર્ણ કરી, અમરેલી નગરપાલિકામાં સેવા…

મહાશિવરાત્રીની ભવ્યતા અને સમાજની એકતા: રફાળેશ્વર મહાદેવ મંદિરે બાવનગજની ધજા સાથે શોભાયાત્રા

મોરબી: મોરબીના રફાળેશ્વર ખાતે સ્થિત પૌરાણિક રફાળેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે તા. 15-2-2026, રવિવારના રોજ ધાર્મિક આસ્થા અને સમાજની એકતાનું અનોખું દર્શન થવાનું છે. આ શુભ અવસરે પાંચીયા…

રીલની રેસમાં ગુમાતું ભવિષ્ય : ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ગંભીર ચેતવણી

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ આરીફ દિવાન મોરબી: સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા આજના વિદ્યાર્થી જીવનનો ભાગ બની ગયા છે. પરંતુ છેલ્લા થોડા સમયથી ગુજરાતમાં પણ “રીલ બનાવવાની હોડ” ચિંતા જનક રીતે…

આસ્થા અને એકતાનું પ્રતિક: બરવાળા ગામે બહુચર–શિકોતર માતાજીના ભવ્ય મંદિરનું શિલાપૂજન

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ આરીફ દિવાન મોરબી :મોરબી જિલ્લાના બરવાળા ગામે ધર્મ, સંસ્કાર અને સામૂહિક એકતાનું અનોખું ઉદાહરણ સામે આવી રહ્યું છે. સમસ્ત બાવરવા પરિવારના સહયોગથી માતૃશક્તિના પ્રતીક બહુચર માં…