Author: Aarif B Diwan Phone: 9723563374

નીલકંઠ મહાદેવ મંદિરમાં ભાવભીનુ ‘શિવ સંકલ્પ યજ્ઞ’ આયોજન

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ સંજય નંદેસાણીયા હળવદ હળવદ નજીક આવેલ પવિત્ર નીલકંઠ મહાદેવ મંદિર ખાતે શ્રદ્ધા અને ભક્તિપૂર્ણ માહોલમાં ‘શિવ સંકલ્પ યજ્ઞ’નું આયોજન કરવામાં આવ્યું છે. સંવત ૨૦૮૨ ફાગણ સુદ…

ચાંદ્રપુરમાં ૮ વર્ષના જુનેજા યુસુફ સિકંદરભાઈએ રાખ્યું રોજું, બાળઉંમરે દેખાડ્યો ઈમાનનો જુસ્સો

વાંકાનેર ના ચાંદ્રપુર ગામમાં પવિત્ર રમઝાન માસ દરમિયાન ૮ વર્ષના જુનેજા યુસુફ સિકંદરભાઈએ પ્રથમ રોજું રાખીને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું. નાની ઉંમરે જ રોજું રાખી ખુદાની બંદગી કરવાથી પરિવારમાં અને…

ગૌરીદડમાં આયુષ્યમાન આરોગ્ય મંદિરનું લોકાર્પણ: આરોગ્ય સુવિધાઓ વધુ મજબૂત બનશે

વાંકાનેર કુવાડવા મત વિસ્તાર ના જીતુભાઈ સોમાણીના વરદહસ્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખોખડદડ અંતર્ગત આયુષ્યમાન આરોગ્ય મંદિર, ગૌરીદડના નવનિર્મિત બિલ્ડિંગનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવું બિલ્ડિંગ ધારાસભ્યના પ્રયત્નો તેમજ…

રમજાન માસ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા મજબૂત: બહેરામપુરા AAPની રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ

અમદાવાદ માં પ્રજાના પ્રશ્નોને પ્રધાન્ય આપવા માટે આમ આદમી પાર્ટી સતત એક્ટિવ બની મતદાર પ્રજાના પ્રશ્નોને પાયાની પ્રાથમિક સુવિધા સાથે પ્રશ્નોને પ્રધાનમંત્રી આપી રહી છે તાજેતરમાં જ દુર્ગંધી યુક્ત પાણી…

બહેરામપુરામાં દુર્ગંધયુક્ત પાણી મુદ્દે રજૂઆત: સ્થાનિકો સાથે મુલાકાત, ત્વરિત ઉકેલની માંગ

અમદાવાદ શહેરના બહેરામપુરા વોર્ડના લાલબહાદુર શાસ્ત્રી ક્વાર્ટર્સ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી પીવાના પાણીમાં દુર્ગંધ અને ગંદકી આવતી હોવાની ફરિયાદો ઉઠી છે. સ્થાનિક રહીશો અનુસાર ત્રણથી ચાર બ્લોકમાં ગંદુ અને ગંધયુક્ત…

લોકમાગ ઉઠી: તંત્ર સક્રિય પગલાં ભરે તેવી અપેક્ષા

તસવીર: સંજય નંદેસરિયા, હળવદ હળવદથી સરા (થરા તરફ) જતો માર્ગ હાલ બિસમાર હાલતમાં હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. આ માર્ગ પરથી અંદાજે 70થી 80 ગામોના લોકો રોજિંદી ખરીદી અને વિવિધ…

મોરબી તાલુકા પોલીસની શાનદાર કામગીરી: ઘરફોડ ચોરી અને વાહનચોરીનો ભેદ ઉકેલાયો

મોરબીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર સતત સક્રિય છે. તાજેતરમાં મોરબી તાલુકા અને સીટી-એ ડિવિઝન પોલીસની ટીમે સંયુક્ત કામગીરી હાથ ધરી એક રીઢા ગુનેગારને મુદ્દામાલ સાથે ઝડપી લઈ…

મોરબીમાં પવિત્ર રમજાનની ભાવના: ૬ વર્ષના માસૂમના રોજાથી સમાજમાં આનંદ અને પ્રેરણા

(મોહસીન શેખ દ્વારા મોરબી) પવિત્ર રમજાન માસની પવિત્રતા વચ્ચે મોરબીની જમાદાર શેરીમાં રહેનાર ૬ વર્ષીય મહંમદ અલી અલ્તાફભાઈ શેખે પૂર્ણ રોજું રાખી શ્રદ્ધા અને સમર્પણનો સુંદર સંદેશ આપ્યો છે. નાની…

હળવદની તક્ષશિલા સંકુલનો CET પરિણામમાં દબદબોનૈતિક કિશોરભાઈ દલસાણિયા શાળાકક્ષાએ પ્રથમ, વિદ્યાર્થીઓની ઝળહળતી સફળતા

હળવદની તક્ષશિલા સંકુલમાં ચાલતા નવોદય અને જ્ઞાનસેતુ કોચિંગ ક્લાસે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)ના પરિણામમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગૌરવ વધાર્યું છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પરિણામમાં તક્ષશિલાના વિદ્યાર્થીઓએ મેરિટ…

મિત્ર સ્વભાવના પીએસઆઈ કે.કે. દરબારને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ

માળીયા મીયાણા વિસ્તારના પોલીસ મથકમાં ફરજ બજાવતા મિત્ર સ્વભાવના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.કે. દરબાર સાહેબનો આજે જન્મદિવસ આનંદ અને ગૌરવનો અવસર બની રહ્યો છે.સમાજ સાથે સ્નેહપૂર્ણ સંબંધો જાળવી કાયદો અને…

error: Content is protected !!