Month: March 2026

૪ વર્ષની ઝૈનબે રાખ્યો પહેલો રોજો, પરિવારમાં ખુશીની લાગણી

મોરબીના સહેજાદ હનીફ સોલંકીની ભાણેજ અને જામનગરના ઘાંચીવાડ વિસ્તારમાં રહેવાસી ઝૈનબ આદિલભાઈ સરઘસીયા (ઉંમર ૪ વર્ષ) એ નાની વયે રમઝાન મહિનામાં પોતાનો પહેલો રોજો રાખીને ધાર્મિક ભાવનાનો સુંદર સંદેશ આપ્યો…

મોરબી જિલ્લા ચુવાળિયા કોળી ઠાકોર સમાજની ભવ્ય મિટિંગ સંપન્ન, શિક્ષણ અને સંગઠન પર ભાર

મોરબી: ટીંબાવાડી માતાજીના પવિત્ર સાનિધ્યમાં મોરબી જિલ્લા ચુવાળિયા કોળી ઠાકોર સમાજ દ્વારા ભવ્ય મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગનું આયોજન સમાજના પ્રમુખ શ્રી હેમંતભાઈ સુરેલા દ્વારા કરવામાં આવ્યું હતું,…

વાંકાનેરની દિકરી જયશ્રીબેન ગોસ્વામીને રાજ્ય સ્તરે ગૌરવ: ‘બેસ્ટ ઇમ્પાર્ટિંગ એજ્યુકેશનલ સર્વિસ ટુ સોસાયટી’ એવોર્ડથી સન્માન

વાંકાનેરના દશનામ ગોસ્વામી સમાજ માટે ગૌરવની લાગણી જગાવતો પ્રસંગ સામે આવ્યો છે. શ્રી રાજગુરુ નાગાબાવાની જગ્યાના મહંત અને સંત શિરોમણી તરીકે જાણીતા તથા રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત રહી આચાર્ય પદેથી નિવૃત્ત…

વાંકાનેરના યુવા જયેન્દ્રસિંહ ઝાલાને ભાજપ મોરબી જિલ્લા ઉપપ્રમુખ તરીકે નિમણૂક

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વિવિધ રાજકીય પક્ષો દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી રહી છે. આ અનુસંધાને તા. 16 માર્ચ 2026ના રોજ ભારતીય જનતા…

કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના જન્મદિવસે વાંકાનેરમાં સેવા કાર્યક્રમો: હોસ્પિટલ અને વૃદ્ધાશ્રમમાં ફ્રૂટકીટ વિતરણ

ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને અખિલ ભારતીય કોળી સમાજ રજી. (ન્યૂ દિલ્હી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઈ બાવળિયાના જન્મદિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં વિવિધ સેવા અને લોકહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ અવસરે મોરબી…

હળવદ પોલીસે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી

હળવદ તાલુકાના રાણેકપર ગામની સીમમાં આવેલી વાડીમાં મજૂરી કરતા વ્યક્તિ સાથે મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાના બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો…

“પોલીસ પ્રજાનો મિત્ર…વાંકાનેર સીટી પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમતસિંહ જાડેજા કડક ફરજ સાથે માનવતાનો સંદેશ”

આધુનિક સમયમાં સમાજમાં શાંતિ, સુરક્ષા અને સુવ્યવસ્થા જાળવવામાં પોલીસ તંત્રની મહત્વપૂર્ણ ભૂમિકા છે. પોલીસ માત્ર કાયદો અમલમાં મૂકનાર તંત્ર નથી, પરંતુ પ્રજાનો સાચો મિત્ર છે. સમાજમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા…

સરકારી કાર્યક્રમમાં રાજકીય રંગ? ખાખરેચી PM કિસાન ઉત્સવ મુદ્દે ઉઠ્યા પ્રશ્નો

માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે યોજાયેલા PM કિસાન ઉત્સવ અને મિલેટ્સ મેળાના કાર્યક્રમને લઈને સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. સરકારી કાર્યક્રમ હોવા છતાં તેમાં રાજકીય પ્રતિનિધિત્વને લઈને કેટલાક પ્રશ્નો…

વાલાસણ ગામમાં ધોરણ 9-10 ની શાળા હજુ અધૂરી: 64થી વધુ વિદ્યાર્થીઓને બહાર ભણવા મજબૂર, ગ્રામજનોમાં નિરાશા

મોરબી જિલ્લામાં આવેલા વાંકાનેર તાલુકાનું આશરે 4000ની વસ્તી ધરાવતું વાલાસણ ગામ આજે પણ માધ્યમિક શિક્ષણની મૂળભૂત સુવિધા માટે ઝંખી રહ્યું છે. કોરોના કાળ દરમિયાન વર્ષ 2019માં ધોરણ 9 અને 10…

મોરબીમાં એચઆઈવી પીડિતોને સહાય માટે કરુણા ફાઉન્ડેશનની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

મોરબી જિલ્લામાં સમાજ સેવા અને માનવતાની ભાવનાથી કાર્યરત કરુણા ફાઉન્ડેશન ઓફ પીપલ્સ લીવિંગ વિથ એચ.આઈ.વી. દ્વારા મોરબી કમલમ્ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રમુખ જયંતિભાઈ રાજકોટના માર્ગદર્શન…

error: Content is protected !!