નાગેશ્વર મંદિરના 538મા સ્થાપના દિવસની હળવદ નગરપાલિકા દ્વારા ભવ્ય ઉજવણી

હળવદ ખાતે ઐતિહાસિક અને આઝાદી પૂર્વે સ્થાપિત નાગેશ્વર મંદિરના 538મા સ્થાપના દિવસની ઉજવણી પવિત્ર મહાશિવરાત્રી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો સાથે ભવ્ય રીતે યોજાઈ હતી. હળવદ નગરપાલિકાના આયોજન હેઠળ યોજાયેલા આ મહોત્સવે…

મોરબી એલ.સી.બી.નો કડક પ્રહાર: ઘુંટુ ગામ પાસે બિનવારસી ઇકો કારમાંથી રૂ. 7.60 લાખનો દારૂ ઝડપાયો

મોરબી: જિલ્લામાં પ્રોહીબીશન કાયદાનો કડક અમલ કરાવવા પ્રતિબદ્ધ Morbi LCB દ્વારા વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘુંટુ ગામ પાછળના વિસ્તારમાં દરોડા દરમિયાન બિનવારસી હાલતમાં પડેલી ઇકો કારમાંથી…

મોરબીમાં ટાઇટલ ક્લિયર નવું બાંધકામ મકાન તાત્કાલિક વેચવાનું

મોરબી શહેરમાં ગીતા મિલ સામે ન્યૂ જનક સોસાયટી, મુસ્લિમ એરિયામાં સંપૂર્ણ હવા-ઉજાસવાળું નવું બાંધકામ મકાન તાત્કાલિક વેચવાનું છે. મકાન ઉપર-નીચે બાંધકામ સાથે તૈયાર છે અને ટાઇટલ સંપૂર્ણ ક્લિયર છે.મકાનમાં ફર્નિચર…

પાળિયાદ જગ્યામાં મહાશિવરાત્રી નિમિત્તે હોમાત્મક લઘુ રુદ્ર યજ્ઞનું ભવ્ય આયોજન

,મહાશિવરાત્રીના પવિત્ર અવસરે પાળિયાદ સ્થિત વિસામણબાપુની જગ્યા ખાતે હોમાત્મક લઘુ રુદ્ર યજ્ઞનું ભવ્ય અને ભાવભીનુ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર પરિસર ‘ઓમ નમઃ શિવાય’ના જપ અને વૈદિક મંત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું…

દેવોના દેવ મહાદેવની આરાધનાથી ગુંજ્યું હળવદ

મહાશિવરાત્રીનો ભવ્ય અને પાવન મહિમા પવિત્ર મહાશિવરાત્રીના શુભ અવસરે સમગ્ર ભારતમાં શિવભક્તિનો અદભૂત માહોલ સર્જાયો હતો. દેશભરના શિવ મંદિરોમાં “ૐ નમઃ શિવાય” અને “હર હર મહાદેવ”ના ગુંજતા નાદ સાથે ભક્તિ…

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે ગાયત્રી યજ્ઞ: લોકકલ્યાણ અને વિજયાર્થે પ્રાર્થનાનું પાવન આયોજન

પવિત્ર મહાશિવરાત્રીના અવસરે મોરબી જિલ્લામાં આધ્યાત્મિક ભાવના અને લોકસેવાના સંકલ્પ સાથે એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આમ આદમી પાર્ટીની મોરબી જિલ્લા ટીમ દ્વારા જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરિયાની આગેવાની હેઠળ…

હર હર મહાદેવની ગુંજ વચ્ચે ભક્તિનો ઉલ્લાસ: વાંકાનેરમાં મહાશિવરાત્રી નિમિત્તે વિશેષ આરતી

મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે વાંકાનેર શહેર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું. વૃંદાવન વાટિકા સોસાયટી ખાતે બિરાજમાન ચંદ્રમોલેશ્વર મહાદેવજી ના મંદિરે ભક્તોએ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક વિશેષ આરતી અને પૂજા અર્ચના કરી હતી.આ…

માનવતા અને એકતાનો પવિત્ર ઉત્સવ: મહાશિવરાત્રી પર સર્વ રોગ નિદાન કેમ્પનું અનોખું આયોજન

મોરબી શહેરમાં પવિત્ર મહાશિવરાત્રીના અવસરે સેવા, સમર્પણ અને સામાજિક એકતાનું અદ્ભુત દૃશ્ય જોવા મળ્યું. જેન્યુન ફાઉન્ડેશન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સર્વ રોગ નિદાન કેમ્પે માનવતાની જીવંત મિસાલ ઉભી…

વાંકાનેરના પીપળીયા રાજમાં “કસ્વા હોસ્પિટલ લેબોરેટરી”નું મંગલ ઉદ્ઘાટન – ગ્રામ્ય આરોગ્ય ક્ષેત્રે ઐતિહાસિક પગલું

વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે 15 ફેબ્રુઆરીના રોજ “કસ્વા હોસ્પિટલ લેબોરેટરી”નું ભવ્ય અને મંગલ ઉદ્ઘાટન હર્ષોલ્લાસભેર યોજાયું હતું. પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પીરજાદા ના વરદહસ્તે રિબન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું,…

દેવદૂત સમાન 108 ટીમે 700 ગ્રામની નવજાત બાળકીનો જીવ બચાવ્યો

“‘વાંકાનેરમાં માનવતાનો મર્મસ્પર્શી દાખલો”‘ વાંકાનેર | તા. 14/02/2026:વાંકાનેર પંથકમાં 108 ઈમરજન્સી સેવા ફરી એકવાર સંજીવની બની સાબિત થઈ છે. માત્ર 700 ગ્રામ વજન ધરાવતી અને જન્મ બાદ ગંભીર હાલતમાં આવેલી…