અંજારમાં શ્રદ્ધા અને સંસ્કૃતિનો સુગંધિત મહોત્સવ: લબાણી આહીર પરિવાર દ્વારા દાદીમા ડેરીનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ

અંજાર મધ્યે લબાણી ચોટારા આહીર પરિવાર દ્વારા દાદીમાની ડેરીનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધાર્મિક ભાવના અને અખૂટ શ્રદ્ધા સાથે ઉજવાયો. આ પવિત્ર પ્રસંગે સમગ્ર સમાજમાં આનંદ અને આધ્યાત્મિકતા છલકાઈ ઉઠી.અંજારના…

જીવનરક્ષક સારથિ’ – વાંકાનેર 108ની ત્વરિત કામગીરીથી વૃદ્ધને નવજીવન

‘ વાંકાનેર પંથકમાં ઇમરજન્સી સેવા ફરી એકવાર માનવતા માટે આશીર્વાદરૂપ બની છે. સમય અને શ્વાસ વચ્ચે ચાલતી જંગમાં 108ની ટીમે 50 વર્ષીય વૃદ્ધને મોતના મુખમાંથી ઉગારતા ખરા અર્થમાં ‘જીવનરક્ષક સારથિ’…

શુભ સ્વાસ્થ્ય માટે યજ્ઞનું આયોજન

મોરબી શહેરમાં માનનીય ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના આવનાર બોમ્બે ઓપરેશનને ધ્યાનમાં રાખીને તેમના શુભ સ્વાસ્થ્ય અને ઝડપી આરોગ્યલાભ માટે વિશેષ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી…

માળીયા મીયાણામાં ચોરીની ઘટના બાદ ગ્રામજનો સજાગ – એકતા અને સુરક્ષાનો સંકલ્પ મજબૂત

માળીયા મીયાણા પંથકના રોહીશાળા ગામે એક જ રાતમાં ત્રણ મકાન, બે મંદિર, એક દુકાન તથા ગ્રામ પંચાયત કચેરીમાં ચોરીની ઘટનાએ સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ચિંતાનો માહોલ ઉભો કર્યો છે. ખાસ કરીને…

ભચાઉમાં ૫ વર્ષની ઉમેરા સમાણીનો અનોખો સંકલ્પ

“‘પવિત્ર રમજાનમાં નાનકડી ઉંમરે ખુદાની બંદગીનો સુંદર સંદેશ”‘ અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ સદ્દામબાપુ સૈયદ ગાંધીધામ :ભચાઉના હિંમતપુરા વિસ્તારમાં રહેતા મામદ જુસબ સમાણીની પાંચ વર્ષની દીકરી ઉમેરા સમાણીએ પવિત્ર રમજાન શરીફના…

ભચાઉ નગરપાલિકા સાથે વોર્ડ નં. ૫ની સમસ્યાઓ અંગે સકારાત્મક ચર્ચા!!!

ભચાઉ નગરપાલિકાના પ્રમુખ સાથે વોર્ડ નં. ૫ (હિંમતપુરા વિસ્તાર)ની ગટર, રસ્તા અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓ અંગે સકારાત્મક અને રચનાત્મક ચર્ચા યોજાઈ હતી. બેઠકમાં સ્થાનિક આગેવાનો તથા નાગરિક પ્રતિનિધિઓ ઉપસ્થિત…

પત્રકારિતાની પવિત્રતા જળવાઈ રહે – સત્યની કલમ સામે ખોટી કલમ નિષ્ફળ!!!

લોકશાહીનો ચોથો સ્તંભ કહેવાતી પત્રકારિતા સમાજને સાચી દિશા આપવાનું પવિત્ર કાર્ય કરે છે. સત્યને નિર્ભય રીતે રજૂ કરવું એ પત્રકારની ફરજ છે. સત્ય બોલવું કે લખવું ક્યારેય ગુનો નથી, પરંતુ…

વાંકાનેરમાં રમજાન માસે માનવતાની મહેક

સુન્ની હનફી ચિશ્તી મશાયખી માર્વેલ યંગ સોશિયલ ગ્રુપ દ્વારા રોજેદારોને રાહત દરે તરબૂચ વિતરણ વાંકાનેર ખાતે પવિત્ર રમજાન માસની પવિત્રતાને વધુ અર્થપૂર્ણ બનાવતા સુન્ની હનફી ચિશ્તી મશાયખી માર્વેલ યંગ સોશિયલ…

વાંકાનેરમાં ખુશીની લહેર: રસિકભાઈ પી. વોરા મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ બનતા ભવ્ય સ્વાગત

વાંકાનેર તાલુકાના અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ તરીકે રસિકભાઈ પી. વોરાની નિમણૂક થતા આનંદની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે આગેવાનો અને કાર્યકરોએ ફૂલહાર પહેરાવી તેમનું…

મોરબીમાં દશનામ ગોસ્વામી સમાજનો ૧૫મો સમુહ લગ્નોત્સવ: દાતાશ્રીઓના સહયોગથી એકતા અને સંસ્કારનું પ્રતીક

મોરબી ખાતે શ્રી દશનામ ગોસ્વામી સમુહ લગ્નોત્સવ સમિતિ (પ્રવિણભારતી ચંદ્રકાંતભારતી ગોસ્વામી ટીમ) દ્વારા દશનામ ગોસ્વામી સમાજનો ૧૫મો સમુહ લગ્નોત્સવ તા. ૨૨-૦૨-૨૦૨૬ રવિવારે સવારે ૯:૦૦ વાગ્યે શ્રી રામધન આશ્રમ ખાતે યોજાનાર…