દીકરીઓના સુખદ ભવિષ્ય માટે સહયોગની અપીલ : મદાર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ, વાંકાનેરનો સરાહનીય પ્રયાસ

વાંકાનેર પંથક મા મદાર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષોથી વાંકાનેર પંથકમાં સર્વ સમાજ માટે માનવતા આધારિત સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. દાતાશ્રીઓના સહયોગથી શિયાળામાં ગરમ ધાબળા વિતરણ, પશુઓને અકસ્માતથી…

વાંકાનેરમાં ચુવાળીયા કોળી સમાજનું સંગઠનાત્મક મંથન પ્રતિનિધિત્વ અને એકતાની દિશામાં સકારાત્મક પગલાં

વાંકાનેર તાલુકાના ધમલપર ગામે આવેલ ગેલ માતાજીના મંદિરે ચુવાળીયા કોળી સમાજના આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. તાજેતરમાં જાહેર થયેલ Bharatiya Janata Party (ભાજપ) મોરબી જિલ્લા સંગઠનની હોદેદારોની વરણીને લઈને સમાજમાં…

મોરબી મા દશનામ ગોસ્વામી સમાજનો ભવ્ય 15મો સમૂહ લગ્નોત્સવ યોજાયો

“‘એક મંડપ નીચે એકતાનું પ્રતીક — દાતાશ્રીઓના સહયોગ અને સંતોના આશીર્વાદથી સમૂહલગ્ન સફળ”‘ મોરબી ખાતે રામધન આશ્રમ શ્રી દશનામ ગોસ્વામી સમૂહ લગ્ન ઉત્સવ સમિતિ દ્વારા દશનામ ગોસ્વામી સમાજનો 15મો ભવ્ય…

હળવદમાં એસ.એસ.સી. વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી શુભેચ્છા સમારોહ: આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનો સંદેશ

હળવદ ખાતે પાટિયા ગ્રુપ અને હળવદ યુવા ભાજપ દ્વારા વિવિધ રાજકીય આગેવાનો તેમજ સાધુ-સંતોની ઉપસ્થિતિમાં એસ.એસ.સી.ના વિદ્યાર્થીઓને આવનારી બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખી હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ પર…

ઝડપી તપાસથી ખુલાસો: કાયદાની પકડ મજબૂત, સમાજ માટે ચેતવણીનો સંદેશ

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ ઈકબાલ સાઇચા મોરબી:મોરબી જિલ્લામાં તાજેતરમાં બનેલી હત્યાની ઘટનાઓએ સમગ્ર સમાજને વિચારવા મજબૂર કર્યો છે. સોની યુવાનની હત્યાની ઘટના હજુ તાજી જ છે ત્યાં જ 19 ફેબ્રુઆરી…

ફરજ નિષ્ઠા અને સદભાવનાની મિસાલ: એમ.વી. શેરસીયા નો ગૌરવપૂર્ણ વિદાય સમારંભ

લાલપર ગામના વતની મોહમ્મદ હુસેનભાઈ શેરસીયા, જેમને સમગ્ર તાલુકા અને જિલ્લામાં એમ.વી. શેરસીયા તરીકે ઓળખવામાં આવે છે, તેમણે વર્ષ 1991માં તલાટી કમ મંત્રી તરીકે પોતાની શાસકીય સફરની શરૂઆત કરી હતી.…

વાંકાનેર તાલુકા પંચાયતની આખરી સામાન્ય સભા : પાંચ વર્ષના મહિલા શાસનકાળે વિકાસને મળ્યો નવો વેગ!!!

વાંકાનેર તાલુકા પંચાયત ના સભાખંડ ખાતે મળેલી આખરી સામાન્ય સભામાં વિકાસલક્ષી કાર્યોના બજેટને સર્વાનુમતે બહાલી અપાઈ હતી. પાંચ વર્ષના મહિલા શાસનકાળ દરમિયાન થયેલા વિકાસ કાર્યોની સમીક્ષા સાથે આગલા કાર્યો માટે…

પવિત્ર રમઝાન માસની બરકત અને ઈબાદતનો સંદેશ

વાંકાનેર અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ આરીફ દિવાન : પવિત્ર રમજાન માસ નિમિત્તે મદાર અરહાન ઇરફાનભાઈ (6 વર્ષ) વિરમગામ મદાર મો. સિફાન સમીરભાઈ (6 વર્ષ) – વિરમગામ ઇસ્લામ ધર્મમાં પવિત્ર રમઝાન…

જીવનરક્ષક સારથી’ : 108 Emergency Service વાંકાનેર IFT ટીમે રસ્તામાં જ કરાવી સફળ ડિલિવરી, માતા-શિશુ સુરક્ષિત

વાંકાનેર (તા. 26/02/2026): કહેવાય છે કે જ્યારે સમય અને શ્વાસ વચ્ચે જંગ ચાલતી હોય ત્યારે 108 ઇમરજન્સી સેવા સાચા અર્થમાં દેવદૂત સાબિત થાય છે. વાંકાનેર પંથકમાં આવી જ એક ગૌરવભરી…

ટ્રાફિક સચેતનતા જરૂરી: હીરાસર એરપોર્ટ પાસે એસટી બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, જાનહાનિ ટળી

રાજકોટ-અમદાવાદ હાઈવે પર બામણબોર નજીક આવેલા હિરાસર એરપોર્ટ પાસે આજે સવારે અંદાજે આઠ વાગ્યે એસટી બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.માહિતી મુજબ સુરેન્દ્રનગરથી રાજકોટ આવતી એસટી બસ (નંબર GJ…

error: Content is protected !!