આજના આધુનિક યુગમાં નીસ્વાર્થ સેવા નો પ્રકાશ

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ : નટવરલાલ ભાટિયા દામનગર દામનગર શહેરની અગ્રણી શૈક્ષણિક સંસ્થા શ્રી સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સ્વામી નારાયણ ગુરુકુલ પરિસરમાં “હાલો રે હાલો કોઈનો જીવ બચવા હાલો” ના…

પુણ્યસ્મૃતિને સેવા સાથે જીવંત રાખવાનો સુંદર સંકલ્પ: દામનગરમાં ઠંડા પીવાના પાણીના પરબનું લોકાર્પણ

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ: નટવરલાલ ભાટિયા દામનગર દામનગર શહેરમાં સ્વર્ગસ્થ વડીલોની પુણ્યસ્મૃતિને સેવાકાર્ય સાથે જોડતો એક પ્રેરણાદાયી પ્રસંગ સર્જાયો. શહેરના રાભડા રોડ ચોકડી જેવા અતિ વ્યસ્ત વિસ્તારમાં સ્વ. ધરમશીભાઈ ડાયાભાઈ…

માનવતાની સેવા તરફ એક વધુ પગલું : કાંતિભાઈ અમૃતિયાના જન્મદિવસે મેગા બ્લડ ડોનેશન કેમ્પ

મોરબી વિસ્તારમાં લોકસેવા અને સમાજસેવાના કાર્યોથી જાણીતા Kantibhai Amrutiya (માનનીય મંત્રીશ્રી, ગુજરાત સરકાર) પોતાના જીવનના 64મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેમના જન્મદિવસને સમાજહિતના કાર્યો સાથે જોડવા માટે મેગા બ્લડ ડોનેશન…

વડોદરા સાંપ્રત અનાથ દિવ્યાંગ આશ્રમની મુલાકાતે જાપાની મહિલા નર્સ, સેવા અને વ્યવસ્થાથી પ્રભાવિત

વડોદરા ખાતે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજીની પાવન નિશ્રામાં ચાલતા “સાંપ્રત અનાથ દિવ્યાંગ” બાળકોના આશ્રમની ખાસ મુલાકાતે જાપાનની મહિલા નર્સ પધાર્યા હતા. આશ્રમ પરિવાર દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત અને સત્કાર કરવામાં…

પિતાના સ્મરણમાં સેવા: પુત્રોએ રક્તદાન કેમ્પથી માનવતાની અનોખી શ્રદ્ધાંજલિ અર્પી

રિપોર્ટ: નટવરલાલ ભાતિયા દામનગરના હાલ સુરત નિવાસી સ્વર્ગીય નાગજીભાઈ ગોવિંદભાઈ નારોલાના તાજેતરમાં થયેલા અવસાન બાદ તેમના પરિવારજનોએ સામાજિક પરંપરા સાથે માનવસેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઉત્તરક્રિયા અને લૌકિક રિવાજ…

વિશ્વ મહિલા દિવસ નિમિત્તે પ્રેરણાદાયી મહિલા અધિકારીઓની સફર

મોરબી: વિશ્વ મહિલા દિવસના અવસરે સમાજના વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓની સિદ્ધિઓ અને તેમની પ્રેરણાદાયી સફર ચર્ચાનો વિષય બની છે. મોરબી જિલ્લામાં પણ બે મહિલા અધિકારીઓ પોતાની મહેનત, પ્રતિબદ્ધતા અને સેવા ભાવનાથી…

યુવા શક્તિ સાથે મોરબી કોંગ્રેસમાં નવી ઊર્જા: ચિરાગ મહેશભાઈ રાચ્છ મહામંત્રી પદે નિયુક્ત

મોરબી શહેરમાં રાજકીય પ્રવૃત્તિઓમાં નવા ઉત્સાહ અને સક્રિયતાનો માહોલ સર્જાયો છે. આવનારી મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વિવિધ રાજકીય પક્ષો પોતાના સંગઠનને વધુ મજબૂત બનાવવા…

મોરબી જલારામ ધામમાં વિનામૂલ્યે નેત્રમણી કેમ્પ: ૧૯૮ દર્દીઓને લાભ, ૧૨૪ને ઓપરેશન માટે રાજકોટ રવાના

મોરબી: સમાજ સેવા અને આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરતા મોરબીના શ્રી જલારામ ધામ ખાતે દર મહિને યોજાતા વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દ્વારા અનેક લોકોને નવી દ્રષ્ટિ મળી રહી છે. તા. ૪…

શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન: ૨૧ દીકરીઓ જીવનના નવા પ્રસ્થાન તરફ

મોરબીના નવલખી રોડ પર રેલવે સ્ટેશન પાસે આવેલ આસ્થા અને શ્રદ્ધાના પ્રતિક સમાન શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ખાતે સમાજસેવાનો એક વધુ પ્રસંગ ઉજવાઈ રહ્યો છે. શ્રી ધક્કાવાળી મેલડી માં…

મોરબીમાં તહેવાર દરમિયાન તંત્ર એલર્ટ: ફાયર વિભાગની તાત્કાલિક કામગીરીથી મોટી દુર્ઘટનાઓ ટળી

મોરબી જિલ્લામાં રંગોના તહેવાર ધુળેટી દરમિયાન કેટલીક દુર્ઘટનાઓ સામે આવતા શોકની લાગણી ફેલાઈ હતી. તેમ છતાં તહેવારને પગલે મોરબી ફાયર વિભાગ સ્ટેન્ડબાય પર સજ્જ હોવાથી દરેક ઘટનામાં તાત્કાલિક કામગીરી હાથ…

error: Content is protected !!