અંબિકા નગર સોસાયટીમાં ધૂળેટીનો રંગોત્સવ: એકતા, ઉત્સાહ અને સંસ્કારનું સુંદર સંમિશ્રણ

અહેમદાબાદ મિત્ર ન્યુઝ અમદાવાદ: ધૂળેટી પર્વ નિમિત્તે અમદાવાદ શહેરની અંબિકા નગર સોસાયટીમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયો હતો. નાના બાળકો, નાની બાલિકાઓ અને બહેનો દ્વારા વિવિધ રમતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો…

એકતાના રંગે રંગાયેલી તહેવારોની મહેક: જુનવાણી પરંપરા સાથે આધુનિક યુગનો ઉમંગ

મોરબી: મોરબી શહેરમાં હોળી–ધુળેટી અને રમજાનના પાવન અવસરે હિન્દુ અને મુસ્લિમ સમાજે એકતાનું અનોખું દ્રશ્ય સર્જ્યું હતું. રંગોના તહેવાર હોળી સાથે ઇબાદતનો મહિનો રમજાન – બંને તહેવારો એકસાથે આવતાં શહેરમાં…

મિશન લાઈફ: 108 Emergency Service – રસ્તામાં જ ‘લેબર રૂમ’, વાંકાનેરમાં સુરક્ષિત પ્રસૂતિ!!!

વાંકાનેર પંથકના તીથવા ગામની સીમમાં માનવતા અને કર્તવ્યનિષ્ઠાનો એક પ્રેરણાદાયક કિસ્સો સામે આવ્યો છે. સમય સામેની જંગમાં ‘108 ઈમરજન્સી સેવા’એ ફરી એકવાર સાબિત કર્યું કે ગમે તેવા કપરા સંજોગોમાં પણ…

સામાજિક એકતા અને સત્યના માર્ગે અડગ રહેવાનો સંદેશ

અંજાર સ્થિત ઇતિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયેલા સંદેશમાં સમાજમાં શાંતિ, સૌહાર્દ અને સત્યના માર્ગે આગળ વધવાની અપીલ કરવામાં આવી છે. ટ્રસ્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે કોઈપણ વ્યક્તિ વિરુદ્ધ…

મોરબી પત્રકાર એશોસિએશનના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ ગોસ્વામીનો જન્મદિવસ ઉજવણીમય

મોરબીના જાણીતા અને સિનિયર પત્રકાર સુરેશભાઈ ગોસ્વામીનો આજે ૪ માર્ચ, બુધવારના રોજ જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે. તેમના જન્મદિવસ નિમિત્તે પરિવારજનો, સગાસંબંધીઓ, મિત્રો, સાથી પત્રકારો, પ્રેસ મીડિયા પરિવાર, ગોસ્વામી સમાજ, સિરામિક…

મોરબીના સિરામિક ઉદ્યોગ પર વૈશ્વિક તણાવની અસરના સંકેતો

“‘ગેસ સપ્લાય અંગે ચિંતા વચ્ચે ઉદ્યોગપતિઓ સક્રિય, વિકલ્પો શોધવા બેઠક યોજાઈ”‘ અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ મહિર એ.દિવાન મોરબી: મોરબીની ઉદ્યોગ નગરીમાં સિરામિક ક્ષેત્ર સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓ માં ગેસ સપ્લાય અંગે…

વાંકાનેરમાં વાંચન ક્રાંતિ: 2018થી શરૂ થયેલું શિક્ષકોનું પ્રેરણાદાયી પુસ્તક આંદોલન 2026માં પણ યથાવત

વાંકાનેર શહેરમાં વર્ષ 2018થી શિક્ષકો દ્વારા શરૂ કરાયેલું “પુસ્તક પરિચય અને વાંચન અભિયાન” આજે 2026 સુધી સફળતાપૂર્વક વાચક વર્ગને પુસ્તકપ્રેમી બનાવી રહ્યું છે. આધુનિક મોબાઇલ અને કોમ્પ્યુટર યુગમાં જ્યાં યુવાનો…

સુરત ખાતે અખિલ ભારતીય કોળી સમાજની વિચાર વિમર્શ બેઠક, સંગઠન મજબૂતી પર ભાર

સુરત ખાતે અખિલ ભારતીય કોળી સમાજની મહત્વપૂર્ણ સંગઠન વિચાર વિમર્શ બેઠક યોજાઈ હતી. બેઠકમાં સમાજના અગ્રણી નેતા અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સંગઠનની એકતા,…

અણીટીંબાના ગૌરવ – ‘JD’ તરીકે ઓળખાતા જયદીપસિંહ ઝાલાને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ

વાંકાનેર તાલુકાના અણીટીંબા ગામના ગૌરવ સમાન જયદીપસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા (જન્મ તા. 03-03-2000) આજે તેમના જીવનનો ખાસ દિવસ ઉજવી રહ્યા છે. પરંતુ એક વાત ખાસ છે — ગામથી લઈને સમગ્ર સૌરાષ્ટ્ર…

ભાવનગરની ઘાંચીવાડ મસ્જીદમાં ઇમાનની મહેક: ખત્મે કુર્આન સાથે ૩૫ ખુશનસીબો માટે ઉમરાહ હજનો પવિત્ર ડ્રો

જાહીદ ખોલીયા ભાવનગર: ભાવનગર શહેરની ઘાંચીવાડ મસ્જીદ ખાતે ઘાંચીવાડ ખિદમતે ખલ્ક કમીટી દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ ખત્મે કુર્આન, જમ્ને ગ્યારવી શરીફ અને ૩૫…

error: Content is protected !!