Author: Aarif B Diwan Phone: 9723563374

ઓલ ગુજરાત મુસ્લિમ દિવાન ફકિર સમાજ દ્વારા અમદાવાદ હજ હાઉસ ખાતે સફળ જનરલ સભા યોજાઈ

અમદાવાદખાતે ગતતારીખ ૦૧/૨૦૨૬ શનિવારે હજ હાઉસ અમદાવાદ ખાતે જનરલ સભા ઐયુબશા દિવાન કાર્યકારી પ્રમુખ આણંદના નેજા હેઠળ મળી. જેમાં અગાઉ થી સોશિયલ મીડિયા મારફતે ઓલ ગુજરાત મુસ્લિમ ફકિર દિવાન સમાજ…

ધાંગધ્રા ની ઈમરજન્સી બ્લડ ગ્રુપ ઘટનાની સાથે તત્કાલ સરકારી હોસ્પિટલમાં એક સાથે પાંચ બોટલ બ્લડ ડોનેટ કર્યું!!!

મંદી મોંઘવારી બેરોજગારીના સમયકાળમાં માનવતાની જ્યોત ગુજરાતમાં હજુ જગમગી રહી છે જેમાં જેવું નામ તેવું જ કાર્ય ધાંગધ્રામાં ઇમરજન્સી બ્લડ ડોનેટ ગ્રુપ ની સેવાના સુર જરૂરત મંદ દર્દીઓ માટે હજીરા…

આવતી કાલે તારીખ 2/2/2026 ને સોમવાર નાં રોજ પંચાસીયા ગામ ખાતે રાતીદેવળી, વાંકીયા, પંચાસીયા ગામ સુધીનાં રોડનાં રીસરર્ફેસીંગ કામનું ખાતમુહૂર્ત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો તે અન્ય કારણોસર રદ કરવામાં આવેલ છે તેની તમામ કાર્યકર્તાઓ ને જાણકરવામાં આવે છે.

ધારાસભ્ય શ્રી 67 વાંકાનેર-કુવાડવા

વાંકાનેર ના રાતીદેવડી વાંકીયા પંચાસીયા ગામ સુધીનો માર્ગ રિસર ફેન્સીંગ 4.76 કરોડના ખર્ચે સોમવારે સવારે 11:00 કલાકે મુહૂર્ત

વાંકાનેર પંથકના માર્ગોને મજબૂતીની મહોર લાગ્યા પછી વિકાસની દિશામાં સ્થાનિક ગ્રામ્ય વિસ્તારની મતદાર પ્રજાને હાલાકી હળવી થાય તેવા પ્રયાસો ના ભાગરૂપે વાંકાનેર તાલુકાના રાતીદેવની વાંકીયા ગામ સુધીના રોડનું રિસરફેન્સીંગનુ ખાત…

1996 માં આરોગ્ય ક્ષેત્રે સિસ્ટર તરીકે શરૂઆત ગોંડલના કોલીથડ થી હેડ નર્સ પ્રતિભાબેન પંડ્યા નો વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં વિદાય સમારોહ યોજાયો!!!

ગોંડલના કોલીથડ વિસ્તારથી વર્ષ 1996માં સિસ્ટર તરીકે આરોગ્ય સેવામાં કારકિર્દીની શરૂઆત કરનાર પ્રતિભાબેન પંડ્યાએ માનવ સેવા અને કર્તવ્યનિષ્ઠાનો ઉત્તમ દાખલો પૂર્યો છે. સતત 30 વર્ષ સુધી આરોગ્ય ક્ષેત્રમાં સેવા આપ્યા…

વાંકાનેરમાં યુવા કોંગ્રેસ કારોબારી ની મીટીંગ મળી

વાંકાનેર માં નોબલ કોન્ફરન્સ હોલ ખાતે 30 જાન્યુઆરી 2026 ના રોજ સાંજે 4 કલાકે યુવા કોંગ્રેસ કારોબારીની મીટીંગ મળી હતી મિટિંગમાં હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત યુવા…

મોરબીના ઝાઝા સર ગામે ટ્રાફિક એવરનેસ જાગૃતિ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

જોગા નું જો ટ્રાફિક પોલીસ જમાદાર ના માતૃશ્રી ના ચોથી વાર્ષિક પુણ્યતિથિ અંતર્ગત વિદ્યાર્થી બાળકોને ભોજન કરાવી શ્રદ્ધાંજલિ પાઠવી મોરબી જિલ્લાના ઝાઝા સર અને દેવગઢ ગામ ખાતે ની પ્રાથમિક સરકારી…

તારાપુરના NRI દાતા હસમુખભાઈ પટેલનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા સન્માન કરાયું

તારાપુર તાજેતરમાં ગત તા-૩૦/૦૧/૨૦૨૬ શુક્રવારે આણંદ જિલ્લાના સોજીત્રા વિધાનસભાના તારાપુર શહેર ખાતે મંજૂર થયેલ સરકારી વાણિજ્ય અને વિનયન કોલેજ,નગરપાલિકા ભવન તથા સરકારી પુસ્તકાલયના નિર્માણ માટે અંદાજે રૂ.૧૧ કરોડ મૂલ્યની જમીન…

વાંકાનેરમાં શ્રી વાંકાનેર તાલુકા ગોપાલક સમૂહ લગ્ન સમિતિ દ્વારા યોજાયેલ સમૂહ લગ્નોત્સવમાં 46 નવદંપતીઓએ લગ્નજીવનનો શુભારંભ કર્યો સંતો મહંતો મહાનુભાવોએ આશીર્વાદ પાઠવ્યા

વાંકાનેરમાં ભરવાડ સમાજનાં ધર્મગુરુ 1008 મહામંડલેશ્વર સંતશ્રી ઘનશ્યામપુરી બાપુના આશીર્વાદ લઈ ભરવાડ સમાજના 15 માં સમૂહ લગ્નમાં 46 દીકરીઓએ સંસારમાં પ્રયાણ કર્યું વાંકાનેર : શ્રી વાંકાનેર તાલુકા ગોપાલક સમૂહ લગ્ન…

વાંકાનેરમાં શ્રી રાજાવડલા વાળા મેલડી માતાજીના પ્રાગટય દિવસ નિમીતે પંચમવિધ કાર્યક્રમો યોજાયા

નવચંડી યજ્ઞ , મહા રકતદાન કેમ્પ , મહાઆરતી , મહાપ્રસાદ તથા દેવ ડાયરો સહિત દિવસભર ધાર્મિક તથા સેવાકીય કાર્યક્રમો યોજાયા વાંકાનેર : તાલુકાના રાજાવડલા ગામના સુપ્રસિદ્ધ મેલડી માતાજી મંદિરે આજે…

error: Content is protected !!