Author: Aarif B Diwan Phone: 9723563374

તંત્રની તત્પર કાર્યવાહી વચ્ચે અરજદારોની ન્યાય માંગ

“‘તાજમંહમદ ભર્ટી હત્યા કેસમાં કડક સજાની માંગ સાથે આવેદનપત્ર”‘ અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ ઈકબાલ સાંઇચા મોરબી:તા. 02/03/2026: મોરબીમાં થયેલા તાજમંહમદ ભર્ટી હત્યા કેસ મામલે શહેરમાં ચકચાર મચી છે, ત્યારે એક…

વવાણીયા ગામમાં 108 સેવા વધુ સક્રિય બનાવવા માંગ: સ્થાનિકોની અપેક્ષા, તંત્રનો વિશ્વાસ

રિપોર્ટ: અહેમદાબાદ મિત્ર ન્યુઝ ઈકબાલ સાઈચા માળીયા મીયાણા: માળીયા ( મી.)તાલુકાના વવાણીયા ગામમાં ઇમરજન્સી આરોગ્ય સેવા સંદર્ભે એક ઘટના ચર્ચાનો વિષય બની છે. તા. 3-2-2026ની મધરાતે 1:36 વાગ્યે ઇમરજન્સી માટે…

સિંહની ગર્જના જેવી રફ્તાર અને સેવાનો મિજાજ: વાંકાનેર 108 એ બચાવ્યો 50 વર્ષીય આધેડનો જીવ

વાંકાનેર તા. 02/03/2026 સેવા એ જ પરમો ધર્મ છે’ — આ ઉક્તિને વાંકાનેર 108ની ટીમે ફરી એકવાર સાર્થક કરી બતાવી છે. જ્યારે જીવન અને મોત વચ્ચે માત્ર સેકન્ડોનું અંતર હોય,…

મોરબી નજીક રફાળેશ્વર ગામે ભંગારના ડેલામાં ભયંકર આગ

રિપોર્ટર: અમરાભાઈ સરૈયા રફાળેશ્વર મોરબી: મોરબી તાલુકા ના રફાળેશ્વર ગામ નજીક આવેલા ભંગારના ડેલામાં અચાનક ભયંકર આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગની જાણ થતા જ મોરબી ફાયર…

મોરબીના પાનેલી રોડ પર રેતીના ઢગલા સાથે અથડાતાં અકસ્માત:-સદભાગ્યે મોટી દુર્ઘટના ટળી, તંત્ર માટે ચેતવણીરૂપ ઘટના!

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટર અમરાભાઇ સરૈયા રફાળીયા મોરબી: મોરબી શહેરના પાનેલી રોડ પર મોડી રાત્રે એક બાઈકચાલક માર્ગ પર પડેલા કારખાનાના વેસ્ટ રેતીના ઢગલા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અચાનક…

વાંકાનેરમાં પ્રોહીબીશન વિરોધી કાર્યવાહી તેજ: બે બુટલેગરો પાસા હેઠળ જેલભેગા

વાંકાનેર વિસ્તારમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા બે બુટલેગરો સામે વાંકાનેર સીટી પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાસા કાયદા હેઠળ અટકાયત કરીને બંને ઇસમોને અલગ-अलग જેલમાં મોકલવામાં આવ્યા છે.વાંકાનેર…

મોરબી જલારામ ધામમાં ૪ માર્ચે વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ૫૩ કેમ્પમાં ૧૫૦૩૮ લાભાર્થી, ૬૮૪૮ સફળ ઓપરેશન – ધૂળેટી હોવા છતાં સેવા યથાવત

મોરબી શહેરના શ્રી જલારામ ધામ ખાતે આગામી તા. ૪-૩-૨૦૨૬ બુધવારના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન સર્વજ્ઞાતિય વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાનાર છે. આ કેમ્પ અશોકભાઈ લાલજીભાઈ કાથરાણી પરિવારના સહયોગથી…

માત્ર ચાર વર્ષમાં આગવું સ્થાન: ભારતીય જનતા પાર્ટી માં નરેન્દ્રભાઈ સોલંકીનો પ્રેરણાદાયી પ્રવાસ

વાંકાનેર તાલુકાના દલડી ગામના યુવા અને મિત્ર સ્વભાવ ધરાવતા નરેન્દ્રભાઈ સોલંકીએ ખૂબ જ ઓછા સમયમાં રાજકીય અને સામાજિક ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. વર્ષ 2022થી તેમણે સક્રિય રાજકીય શરૂઆત…

વાંકાનેર ખાતે સ્વદેશી મેળાનો ભવ્ય પ્રારંભ –“હર ધર સ્વદેશી, હર ઘર સ્વદેશી”નો ગુંજતો સંદેશ

વાંકાનેર નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળો (શોપિંગ અને ફૂડ (ફેસ્ટિવલ)તા.1-3-2026ના રોજ ટાઉન હોલ શ્રીરામ કોમ્પ્લેક્સ ખાતે ભવ્ય રીતે ખુલ્લો મુકાયો. મેળાનું ઉદ્ઘાટન વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.આ…

વાંચનની સુગંધથી મહેકતું વાંકાનેર: પુસ્તક પરબમાં હરૂભા ઝાલાની પ્રેરણાદાયી મુલાકાત

વાંકાનેર શહેરમાં વર્ષ 2018થી શિક્ષકો દ્વારા નિસ્વાર્થ ભાવથી શરૂ કરવામાં આવેલ “પુસ્તક પરબ” આજના આધુનિક મોબાઇલ અને કોમ્પ્યુટર યુગમાં પણ વાંચન સંસ્કૃતિને જીવંત રાખી રહ્યું છે. દર મહિનાના પ્રથમ રવિવારે…

error: Content is protected !!