Month: March 2026

મોરબી જલારામ ધામમાં વિનામૂલ્યે નેત્રમણી કેમ્પ: ૧૯૮ દર્દીઓને લાભ, ૧૨૪ને ઓપરેશન માટે રાજકોટ રવાના

મોરબી: સમાજ સેવા અને આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરતા મોરબીના શ્રી જલારામ ધામ ખાતે દર મહિને યોજાતા વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દ્વારા અનેક લોકોને નવી દ્રષ્ટિ મળી રહી છે. તા. ૪…

શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન: ૨૧ દીકરીઓ જીવનના નવા પ્રસ્થાન તરફ

મોરબીના નવલખી રોડ પર રેલવે સ્ટેશન પાસે આવેલ આસ્થા અને શ્રદ્ધાના પ્રતિક સમાન શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ખાતે સમાજસેવાનો એક વધુ પ્રસંગ ઉજવાઈ રહ્યો છે. શ્રી ધક્કાવાળી મેલડી માં…

મોરબીમાં તહેવાર દરમિયાન તંત્ર એલર્ટ: ફાયર વિભાગની તાત્કાલિક કામગીરીથી મોટી દુર્ઘટનાઓ ટળી

મોરબી જિલ્લામાં રંગોના તહેવાર ધુળેટી દરમિયાન કેટલીક દુર્ઘટનાઓ સામે આવતા શોકની લાગણી ફેલાઈ હતી. તેમ છતાં તહેવારને પગલે મોરબી ફાયર વિભાગ સ્ટેન્ડબાય પર સજ્જ હોવાથી દરેક ઘટનામાં તાત્કાલિક કામગીરી હાથ…

ઇરાન-ઇઝરાયેલ સંઘર્ષ વચ્ચે ભારતનો માનવતાવાદી હાથ: વિદેશ મંત્રાલય સક્રિય, કંટ્રોલરૂમ કાર્યરત

મિડલ-ઇસ્ટમાં Iran અને Israel વચ્ચે વધતી તણાવભરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે તાત્કાલિક અસરથી પોતાના નાગરિકોની સુરક્ષા માટે પગલાં લીધાં છે. વિદેશમાં વસતા ભારતીયો માટે કેન્દ્ર સરકારનો સતર્ક અને સંવેદનશીલ…

અંબિકા નગર સોસાયટીમાં ધૂળેટીનો રંગોત્સવ: એકતા, ઉત્સાહ અને સંસ્કારનું સુંદર સંમિશ્રણ

અહેમદાબાદ મિત્ર ન્યુઝ અમદાવાદ: ધૂળેટી પર્વ નિમિત્તે અમદાવાદ શહેરની અંબિકા નગર સોસાયટીમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયો હતો. નાના બાળકો, નાની બાલિકાઓ અને બહેનો દ્વારા વિવિધ રમતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો…

એકતાના રંગે રંગાયેલી તહેવારોની મહેક: જુનવાણી પરંપરા સાથે આધુનિક યુગનો ઉમંગ

મોરબી: મોરબી શહેરમાં હોળી–ધુળેટી અને રમજાનના પાવન અવસરે હિન્દુ અને મુસ્લિમ સમાજે એકતાનું અનોખું દ્રશ્ય સર્જ્યું હતું. રંગોના તહેવાર હોળી સાથે ઇબાદતનો મહિનો રમજાન – બંને તહેવારો એકસાથે આવતાં શહેરમાં…

મિશન લાઈફ: 108 Emergency Service – રસ્તામાં જ ‘લેબર રૂમ’, વાંકાનેરમાં સુરક્ષિત પ્રસૂતિ!!!

વાંકાનેર પંથકના તીથવા ગામની સીમમાં માનવતા અને કર્તવ્યનિષ્ઠાનો એક પ્રેરણાદાયક કિસ્સો સામે આવ્યો છે. સમય સામેની જંગમાં ‘108 ઈમરજન્સી સેવા’એ ફરી એકવાર સાબિત કર્યું કે ગમે તેવા કપરા સંજોગોમાં પણ…

સામાજિક એકતા અને સત્યના માર્ગે અડગ રહેવાનો સંદેશ

અંજાર સ્થિત ઇતિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયેલા સંદેશમાં સમાજમાં શાંતિ, સૌહાર્દ અને સત્યના માર્ગે આગળ વધવાની અપીલ કરવામાં આવી છે. ટ્રસ્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે કોઈપણ વ્યક્તિ વિરુદ્ધ…

મોરબી પત્રકાર એશોસિએશનના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ ગોસ્વામીનો જન્મદિવસ ઉજવણીમય

મોરબીના જાણીતા અને સિનિયર પત્રકાર સુરેશભાઈ ગોસ્વામીનો આજે ૪ માર્ચ, બુધવારના રોજ જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે. તેમના જન્મદિવસ નિમિત્તે પરિવારજનો, સગાસંબંધીઓ, મિત્રો, સાથી પત્રકારો, પ્રેસ મીડિયા પરિવાર, ગોસ્વામી સમાજ, સિરામિક…

મોરબીના સિરામિક ઉદ્યોગ પર વૈશ્વિક તણાવની અસરના સંકેતો

“‘ગેસ સપ્લાય અંગે ચિંતા વચ્ચે ઉદ્યોગપતિઓ સક્રિય, વિકલ્પો શોધવા બેઠક યોજાઈ”‘ અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ મહિર એ.દિવાન મોરબી: મોરબીની ઉદ્યોગ નગરીમાં સિરામિક ક્ષેત્ર સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓ માં ગેસ સપ્લાય અંગે…

error: Content is protected !!