Author: Aarif B Diwan Phone: 9723563374

દારૂના દૂષણ સામે મિયાણીમાં ગ્રામજનોનો આક્રોશ : સ્મશાનની મૂર્તિઓ ખંડિત થતાં રાત્રે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો રોષ

હળવદ : ગુજરાતમાં દારૂબંધી કાયદો અમલમાં હોવા છતાં મોરબી જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં દારૂના દૂષણને લઈને વારંવાર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ત્યારે હળવદ તાલુકાના મિયાણી ગામમાં રાત્રિ દરમિયાન દારૂડિયાઓના ત્રાસથી…

જાગૃતિનો સંદેશ આપતી ઘટના : બોકડથંભા ગામની ખાણમાં પાણી ભરેલા ખાડામાં ડૂબતા એક વ્યક્તિનું કરુણ મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના બોકડથંભા ગામની સીમ વિસ્તારમાં આવેલ ખાણમાં પાણી ભરાયેલા ખાડામાં ડૂબી જવાના કારણે એક વ્યક્તિનું દુઃખદ મોત નીપજતાં વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં…

ખનિજ માફિયાઓ સામે કલેક્ટરની કડક કાર્યવાહી : ધરમપુરમાં આકસ્મિક ચેકિંગમાં ફેલ્સ્પારનો જથ્થો, ટ્રક અને પ્લાન્ટ સીઝ

રિપોર્ટ : સંજય નંદેસરીયા, મોરબીમોરબી જિલ્લામાં ગેરકાયદેસર ખનન, બિનઅધિકૃત પરિવહન અને ખનિજ સંગ્રહ પ્રવૃત્તિઓ સામે જિલ્લા વહીવટી તંત્ર હવે વધુ કડક બનતું દેખાઈ રહ્યું છે. જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા…

બંદીવાનોએ પણ માણી બકરી ઈદની ખુશી : મોરબી સબજેલ ખાતે શાંતિ, અમન અને એકતાના સંદેશ સાથે ઈદ-ઉલ-અઝહાની ઉજવણી

મોરબી સબજેલ ખાતે ઈદ-ઉલ-અઝહાની પવિત્ર પર્વની ઉજવણી શાંતિ, સૌહાર્દ અને ભાઈચારાના માહોલમાં કરવામાં આવી હતી. જેલમાં રહેલા મુસ્લિમ બંદીવાનોએ વિશેષ નમાઝ અદા કરી દેશ-દુનિયામાં શાંતિ, અમન અને સુખાકારી માટે દુઆઓ…

વાંકાનેરના સરતાનપર રોડ પર ગેસ એજન્સીમાંથી વિદેશી દારૂ ઝડપાયો : પોલીસની કાર્યવાહી વચ્ચે વ્યસનમુક્ત યુવા પેઢી માટે જાગૃતિની જરૂર

વાંકાનેરના સરતાનપર રોડ વિસ્તારમાં આવેલી ગેસ એજન્સીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાતા ફરી એકવાર રાજ્યમાં દારૂબંધીના અમલ અને તેના પડકારો ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. પોલીસ પેટ્રોલિંગ અને બાતમીના…

અમદાવાદના રાણીપમાં નશાખોર બે શખ્સોનો હંગામો : રિક્ષામાં તોડફોડ, સ્થાનિકો પર હુમલાથી ભયનો માહોલ

અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં જાહેર રોડ પર દારૂના નશામાં ધૂત બે શખ્સોએ ભારે આતંક મચાવતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, બંને શખ્સોએ પહેલા એક રિક્ષામાં તોડફોડ કરી…

અમદાવાદ નહેરુનગર ફાયરિંગ કેસમાં નવો વળાંક : નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ સહિત પરિવારજનો સામે ગુનો નોંધાતા ચકચાર

અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં થયેલા ફાયરિંગ મામલે મહત્વનો વળાંક સામે આવ્યો છે. આ કેસમાં નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ સામે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ તેમની…

મોરબીમાં અમન, એકતા અને ભાઈચારાના સંદેશ સાથે ઈદ-ઉલ-અદહાની શાનદાર ઉજવણી

મોરબી શહેરમાં ગુરુવારના રોજ ઈસ્લામ ધર્મના પવિત્ર તહેવાર ઈદ-ઉલ-અદહાની શાંતિ, શુકૂન, અમન અને ભાઈચારાના માહોલ વચ્ચે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. હરસાલની પરંપરા મુજબ આ વર્ષે પણ મુસ્લિમ બિરાદરોએ ઈદ-ઉલ-અદહાની…

વધાસીયા ટોલ મુદ્દે ગ્રામજનોનો ઉગ્ર રોષ: “ગામમાં જવા પણ ટેક્સ કેમ?” — તંત્રને ત્રણ દિવસનું અલ્ટીમેટમ

વાંકાનેર તાલુકાના વધાસીયા નવા-જૂના ગામના સમસ્ત ગ્રામજનોએ ગામના જવાના રસ્તે કાર્યરત ટોલબુથ સામે ઉગ્ર રોષ વ્યક્ત કરી વાંકાનેર તાલુકા સેવા સદન ખાતે પ્રાંત અધિકારીને લેખિત આવેદનપત્ર પાઠવી તાત્કાલિક નિરાકરણની માંગ…

મોંઘવારી અને ડીઝલ અછત મુદ્દે આપનું આવેદન: ખેડૂતો, ટ્રાન્સપોર્ટરો અને જનતાના પ્રશ્ને મોરબીમાં વિરોધ પ્રદર્શન

મોરબી જિલ્લામાં વધતી મોંઘવારી અને રાજ્યભરમાં સર્જાયેલી ડીઝલની અછત મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટર મારફત રાજ્યના મુખ્યમંત્રીને આવેદન પાઠવી વિવિધ પ્રશ્નોના કાયમી નિરાકરણની માંગ કરવામાં આવી હતી. જિલ્લા…

error: Content is protected !!