Author: Aarif B Diwan Phone: 9723563374

નારી શક્તિનું સન્માન: ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે આરોગ્ય જાગૃતિ સાથે ઉજવણી

આજના સમયમાં મહિલા માત્ર પરિવારની સંભાળ રાખનાર નથી પરંતુ સમાજના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારી શક્તિ છે. મહિલાઓના આરોગ્ય, જાગૃતિ અને સશક્તિકરણને પ્રાધાન્ય આપવા માટે ઇન્ટરનેશનલ વુમન્સ ડેની ઉજવણી ખૂબ મહત્વ…

મોરબી સામાકાંઠે ફ્લાયઓવરનું કામ ધીમી ગતિએ, ટ્રાફિક-ધૂળથી લોકો હાલાકી અનુભવે; કામ ઝડપથી પૂર્ણ કરવા રજૂઆત

અહેમદાબાદ મિત્ર ન્યુઝ મોરબી:મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે મંજૂર થયેલા ફ્લાયઓવર બ્રિજનું કામ ધીમી ગતિએ આગળ વધતું હોવાની ફરિયાદો સામે આવી રહી છે. કામ લાંબા સમયથી અધૂરું…

કુવાડવા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો,15 થી વધુ ગામોના નાગરિકોએ લીધો લાભ

રાજકોટ જિલ્લાના કુવાડવા ગામે આજે સવારે 9:00 વાગ્યાથી બપોરે 2:00 વાગ્યા સુધી ગ્રામ પંચાયત કચેરીના મેદાન ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ માં આજુબાજુના 15થી 16 ગામોના નાગરિકોએ…

રાજકોટમાં લીટલ લોર્ડ્સ પ્રી-સ્કૂલનો ૧૮મો વાર્ષિકોત્સવ ભવ્ય રીતે ઉજવાયો

રાજકોટ ની જાણીતી લીટલ લોર્ડ્સ પ્રી-સ્કૂલ દ્વારા તેનો ૧૮મો વાર્ષિકોત્સવ ઉત્સાહ અને ઉમંગભેર ઉજવવામાં આવ્યો હતો. ‘બચપન કે દિન’ થીમ પર આધારિત આ કાર્યક્રમમાં શિક્ષણ અને આધુનિક ટેકનોલોજીનો અનોખો સંગમ…

જીવનરક્ષક યોદ્ધા: વાંકાનેર 108 ની ટીમે ત્વરિત નિર્ણય અને ટેકનોલોજીથી નવજાતને આપ્યું નવજીવન

વાંકાનેર (તા. 07/03/2026): જ્યારે સેકન્ડોની કિંમત જિંદગી સમાન હોય ત્યારે 108 ઇમરજન્સી સેવા માત્ર એમ્બ્યુલન્સ નહીં પરંતુ ‘લાઈફ સપોર્ટ ઓન વ્હીલ્સ’ બનીને માનવ જીવન બચાવવાનું કામ કરે છે. વાંકાનેર પંથકમાં…

હળવદમાં AAPનું શક્તિ પ્રદર્શન : “પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા” યોજાઈ

હળવદ તાલુકાના ચરાડવા ગામે આમ આદમી પાર્ટી દ્વારા “પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા” અંતર્ગત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપના ગઢ માનાતા વિસ્તારમાં યોજાયેલી આ સભામાં ખેડૂતો અને યુવાનો મોટી…

રાજુલામાં જળસંચયનો મહાકુંભ : જનભાગીદારીથી પાણી બચાવવાની નવી દિશા

રાજુલા ખાતે જળસંચય અંગે જનજાગૃતિ અને વિકાસના સંકલ્પ સાથે ભવ્ય જળ સંમેલન યોજાઈ ગયું. શ્રી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ રાજકોટ, શ્રી અંબરીશભાઈ જે. ડેર અને રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળીના…

આજના આધુનિક યુગમાં નીસ્વાર્થ સેવા નો પ્રકાશ

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ : નટવરલાલ ભાટિયા દામનગર દામનગર શહેરની અગ્રણી શૈક્ષણિક સંસ્થા શ્રી સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સ્વામી નારાયણ ગુરુકુલ પરિસરમાં “હાલો રે હાલો કોઈનો જીવ બચવા હાલો” ના…

પુણ્યસ્મૃતિને સેવા સાથે જીવંત રાખવાનો સુંદર સંકલ્પ: દામનગરમાં ઠંડા પીવાના પાણીના પરબનું લોકાર્પણ

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ: નટવરલાલ ભાટિયા દામનગર દામનગર શહેરમાં સ્વર્ગસ્થ વડીલોની પુણ્યસ્મૃતિને સેવાકાર્ય સાથે જોડતો એક પ્રેરણાદાયી પ્રસંગ સર્જાયો. શહેરના રાભડા રોડ ચોકડી જેવા અતિ વ્યસ્ત વિસ્તારમાં સ્વ. ધરમશીભાઈ ડાયાભાઈ…

માનવતાની સેવા તરફ એક વધુ પગલું : કાંતિભાઈ અમૃતિયાના જન્મદિવસે મેગા બ્લડ ડોનેશન કેમ્પ

મોરબી વિસ્તારમાં લોકસેવા અને સમાજસેવાના કાર્યોથી જાણીતા Kantibhai Amrutiya (માનનીય મંત્રીશ્રી, ગુજરાત સરકાર) પોતાના જીવનના 64મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેમના જન્મદિવસને સમાજહિતના કાર્યો સાથે જોડવા માટે મેગા બ્લડ ડોનેશન…

error: Content is protected !!