Author: Aarif B Diwan Phone: 9723563374

હળવદના યુવા આગેવાન હિમાંશુ મહેતા મોરબી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી બન્યા, શહેરમાં આનંદનો માહોલ

હળવદ : મોરબી જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં હળવદ બ્રહ્મ સમાજના યુવા આગેવાન હિમાંશુભાઈ જયેન્દ્રકુમાર મહેતાની જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે નિમણૂક થતા હળવદ શહેર તેમજ બ્રહ્મ સમાજમાં આનંદ અને ઉત્સાહનો માહોલ…

વાંકાનેર તાલુકામાં 108 ટીમની માનવતાભરી સેવા:વાડી વિસ્તારમાં ગરીબ મહિલાની સલામત પ્રસૂતિ

વાંકાનેર તાલુકાના શક્તિપરા ગામ નજીક જાળી બસસ્ટેન્ડ પાસેના વાડી વિસ્તારમાં ઇમરજન્સી 108 સેવા દ્વારા માનવતાભરી અને સમયસર કામગીરીનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. ધાબળા વેચીને ગુજરાન ચલાવતી એક ગરીબ મહિલાને…

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પૂર્વે મોરબી જિલ્લા કોંગ્રેસ સક્રિય, યુવા કાર્યકર્તાઓને મહત્વની જવાબદારી

મોરબી : આવનારી સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા સંગઠન મજબૂત બનાવવા માટે સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ અનુસંધાને મોરબી…

ચોટીલા–રાજકોટ હાઈવે પર LCBની મોટી કાર્યવાહી: રૂ. 2.18 કરોડનું વિદેશી દારૂ જપ્ત

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન હદમાં ચોટીલા–રાજકોટ હાઈવે પર આવેલા સુગર ‘એન’ સ્પાઈસ હોટલ નજીક LCB મોરબી દ્વારા પ્રતિબંધિત દારૂ અંગે મોટી રેડ કરવામાં આવી હતી. LCB મોરબીના PI…

વિદ્યાર્થીઓની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન મુલાકાત: કાનૂની જ્ઞાનથી પ્રેરિત બની “આજનો વિદ્યાર્થી, કાલનો અધિકારી”

વાંકાનેર તા. 11 માર્ચ: શિક્ષણ સાથે વ્યવહારુ જ્ઞાન મેળવવાનો ઉત્તમ પ્રયાસ રૂપે મહિકા ગામ સ્થિત સનસાઈટ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી સ્કૂલના ધોરણ 8 અને 9માં અભ્યાસ કરતા 66 વિદ્યાર્થીઓએ વાંકાનેર તાલુકા…

વાંકાનેર નગરપાલિકાની વેરા વસુલાત ઝુંબેશ તેજ — બાકીદારોમાં ચેતવણીનો સંદેશ

વાંકાનેર શહેરમાં નગરપાલિકા દ્વારા વેરા વસુલાત માટે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઘણા વર્ષોથી નગરપાલિકાનો વેરો બાકી રાખનાર અસામીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેના કારણે બાકીદારોમાં ચેતનાનો…

વાંકાનેર : જીનપરા ચોક ખાતેથી ખોવાયેલ નવો મોબાઈલ શોધી પોલીસ જવાને પરત કર્યો

વાંકાનેર તાલુકાના ભેરડા ગામના સુરેશભાઈ રંગપરાએ આજરોજ બપોરે શહેરના જીનપરા ચોક ખાતે મેહુલ ટેલિકોમમાંથી રૂ. ૧૨,૫૦૦નો નવો મોબાઈલ ખરીદ્યો હતો. ઘરે જતા રસ્તામાં તેમની થેલી સાથે મોબાઈલ ખોવાઈ ગયો હતો.સદ્ભાગ્યે…

વાંકાનેર 108ની સમયસર કામગીરીથી દર્દીનો જીવ બચ્યો

વાંકાનેર ગત તા.૧૦ માર્ચ, ૨૦૨૬ ના રોજ વાંકાનેર તાલુકાના જેતપરડા ગામે એક ગંભીર તબિયત બગડેલા દર્દીને સમયસર સારવાર મળતાં જીવ બચી ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. ૧૦૮ ઇમરજન્સી સેવા…

મોરબીની સેવા દિવેટી અલ્પાબેન કકકડ – જરૂરિયાતમંદોની જઠરાગ્નિ ઠારતો અનોખો માનવતાનો સેવાયજ્ઞ

મોરબી શહેરમાં માનવતા અને સેવા ભાવનાનું જીવંત ઉદાહરણ બની ઉભી રહેલી અલ્પાબેન કકકડ છેલ્લા 7 થી 8 વર્ષથી “જ્યાં ટૂકડો ત્યાં હરિ ઢુંકડો”ના સુવાક્યને સાચા અર્થમાં સાકાર કરી રહ્યા છે.…

ચોટીલા ઉત્સવ ૨૦૨૫-૨૬ માટે તંત્ર સજ્જ : બે દિવસીય ભવ્ય આયોજન અંગે બેઠક યોજાઈ

ચોટીલા: તારીખ ૦૯/૦૩/૨૦૨૬ના રોજ નાયબ કલેક્ટર H. T. Makwanaના અધ્યક્ષ સ્થાને આગામી ૧૧/૦૩/૨૦૨૬ અને ૧૨/૦૩/૨૦૨૬ના રોજ સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ Chamunda Mataji Temple ખાતે યોજાનારા વર્ષ ૨૦૨૫-૨૬ના બે દિવસીય ચોટીલા ઉત્સવને…

error: Content is protected !!