નાની ઉમરે ઈબાદતનો પ્રકાશ: સાદીયા અને અર્ફા બાનુએ પૂરાં કર્યા 30 રોજા

પવિત્ર રમજાન માસ દરમિયાન રાજકોટ શહેરના દૂધની ડેરી વિસ્તારમાં રહેતા કુરેશી રિયાઝ હારૂનભાઈની બે માસુમ દીકરીઓ સાદીયા બાનુ (8 વર્ષ) અને અર્ફા બાનુ (10 વર્ષ)એ ઈમાન, મહેનત અને શ્રદ્ધાનો અનોખો…

નાની ઉમરે મોટી ઈબાદત: છ વર્ષની આયતબાનુનો પ્રેરણાદાયક પ્રથમ રોજો

વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામમાં એક સુંદર અને પ્રેરણાદાયક ઘટના સામે આવી છે. પઠાણ પરિવારની માત્ર છ વર્ષની માસુમ દીકરી આયતબાનુએ પવિત્ર રમજાન માસ દરમિયાન જીવનનું પ્રથમ રોજું રાખી ખુદાની બંદગી…

નાની ઉમરે ઈબાદતનો સુંદર નમૂનો: ૯ વર્ષના રઈસ મિયા બાપુએ રાખ્યા ૧૯ રોજા

પવિત્ર રમઝાન માસ દરમિયાન નાની ઉમરે પણ ઈમાન અને ઈબાદતનો પ્રેરણાદાયક દાખલો સામે આવ્યો છે. મોરબીની બિલાલી મસ્જિદના પેશ ઈમામ પીર સૈયદ સબીરમિયા સરકારના સહેઝાદા મુહમ્મદ રઈસ મિયા બાપુ (ઉંમર…

૮ વર્ષની માસૂમ બાળાએ રાખ્યા 30 રોજા – રમજાનમાં ઈબાદતનો અનોખો દાખલો

મોરબી શહેરના સિલ્વર પાર્ક, મકરાણી વસ વિસ્તારમાં રહેતી ૮ વર્ષની માસૂમ બાળા અલીઝમા ઈદરીશભાઈ બલોચે પવિત્ર રમજાન માસ દરમિયાન શ્રદ્ધા અને નિષ્ઠા સાથે 30 રોજા પૂર્ણ કરી અનોખો દાખલો પૂરું…

નાની ઉંમરે મોટી ઈબાદત: સજ્જાદ હુસૈન બાપુએ 11 વર્ષની ઉંમરે 25 રોજા પૂર્ણ કર્યા

આમરણ શરીફ દાવલશા પીરના ખાદિમ સૈયદ યાશીન મિયા બાપુના સહેજાદા સજ્જાદ હુસૈન બાપુએ માત્ર 11 વર્ષની નાની ઉંમરે પવિત્ર રમજાન માસ દરમિયાન 25 રોજા પૂર્ણ કરી ખુદાની બંદગીનો ઉત્તમ દાખલો…

ગુજરાત 108 સેવા ફરી સાબિત થઈ આશીર્વાદરૂપ: સમયસર કામગીરીથી માતા અને નવજાતનો જીવ બચાવ્યો

મોરબી:ગુજરાત રાજ્યની 108 ઇમરજન્સી સેવા ફરી એકવાર જીવાદોરી સમાન સાબિત થઈ છે. મોરબી જિલ્લાના બેલા રંગપર ગામમાં બનેલી ઘટનામાં માતા અને નવજાત બાળકનો જીવ બચાવવામાં 108 ટીમે માનવતાભર્યું ઉદાહરણ પૂરું…

ટંકારા તાલુકામાં 108 ટીમની માનવતાભરી કામગીરી: એમ્બ્યુલન્સમાં સલામત પ્રસૂતિ, માતા-બાળક સુરક્ષિત

ટંકારા તાલુકાના સાવડી ગામ નજીક વાડી વિસ્તારમાં ઇમરજન્સી 108 સેવાની સમયસર અને માનવતાભરી કામગીરીનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. ખેતરમાં કામ કરતી એક ગરીબ મહિલાને અચાનક પ્રસૂતિ પીડા શરૂ થતા…

મોરબીમાં ખુલ્લી કેનાલ મુદ્દે તંત્ર સજાગ: સુરક્ષા માટે ફેન્સિંગ કરવાની માંગ ઉઠી

મોરબી: શહેરના દલવાડી સર્કલથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો સુધી જતી કેનાલને લઈને સ્થાનિક સ્તરે સુરક્ષાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. હાલ કેનાલની બંને બાજુ ખુલ્લી હોવાને કારણે અહીં અકસ્માતની શક્યતાઓ અંગે…

વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ કૈલાશબા ઝાલાનો કાર્યકાળ પૂર્ણ: સર્વેનો વ્યક્ત કર્યો આભાર

વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં કૈલાશબા હરીસિંહ ઝાલાએ સર્વેનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. પોતાના નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન તાલુકા પંચાયતના…

ગ્રામ્ય વિકાસને નવી દિશા: સૌની યોજનાથી તળાવો ભરી રોજગારી અને રાહત તરફ પ્રયત્ન

અહેમદાબાદ મિત્ર ન્યુઝ મોરબી:જિલ્લાના વાંકાનેર તાલુકામાં ગ્રામ્ય વિકાસને ગતિ આપવા માટે મહત્વપૂર્ણ પહેલ હાથ ધરાઈ છે. તળાવો અને જળાશયોને નર્મદાના નીરથી ભરવા માટે “સૌની યોજના” અંતર્ગત પાઈપલાઈન કાર્યનો આજ રોજ…

error: Content is protected !!